આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફેમસ થયો કમો || famous Thayo Kamo New Program 2022
ફેમસ થયો કમો || famous Thayo Kamo New Program 2022
ભાભરના શુભેચ્છકે પોતાના વાવ વિધાનસભાના ઉમેદવારની જીતની માનતા પૂરી કરી
ભાભરના શુભેચ્છકે પોતાના વાવ વિધાનસભાના ઉમેદવારની જીતની માનતા પૂરી કરી
डाबी में अमर शहीद नानक भील की स्मृति में मेले का हुआ आयोजन
नमाना डाबी में अमर शहीद नानक भील की पुण्य स्मृति में गुरुवार 13 जून को डाबी के राजकीय उच्च...
CM Kejriwal In Hanuman Mandir: CM केजरीवाल को जमानत मिलने के बाद बोले सांसद Sanjay Singh | Aaj Tak
CM Kejriwal In Hanuman Mandir: CM केजरीवाल को जमानत मिलने के बाद बोले सांसद Sanjay Singh | Aaj Tak
कूनो राष्ट्रीय पार्क: भारत में पहली बार चीतों को परोसा गया ये खाना, जानिये कैसा रहा उनका तीसरा दिन
मध्य प्रदेश: दक्षिण अफ्रीका के नामीबिया से मध्य प्रदेश के कूनो राष्ट्रीय पार्क लाये गए 8 चीतों को...