આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पार्षद हेमन्त वर्मा बने सूर्या फाउंडेशन के निदेशक
बूंदी। सूर्या फाउंडेशन संस्था की कोरम की बैठक का आयोजन रविवार को किया गया जिसमे सूर्या फाउंडेशन...
গছ থাকিলেহে মানুহ থাকিব: এই শ্লগানকে সৰোগত কৰি আজি পুৱাই বিশ্বনাথত গছ পুলি ৰোপন কাৰ্যসূচী
গছ থাকিলেহে মানুহ থাকিব।এই শ্লগানকে সৰোগত কৰি আজি পুৱাই বিশ্বনাথত গছ পুলি ৰোপন...
મગરવાડા ગ્રામ પંચાયત દ્વારા હલકી ગુણવતાની પાણીની પાઈપો નાખતા પાણી ની રેલમ છેલ..
વડગામ તાલુકાના મગરવાડા ગ્રામ પંચાયત દ્વારા હલકી ગુણવતાની પાણીની પાઈપો નાખતા પાણી ની રેલમ...
જય જલિયાણ સેવા કેમ્પ પર 2.25 લાખ પદયાત્રીકોએ ભોજનપ્રસાદ અને અન્ય સેવાઓનો લાભ લીધો..
જય જલિયાણ સેવા કેમ્પ પર 2.25 લાખ પદયાત્રીકોએ ભોજનપ્રસાદ અને અન્ય સેવાઓનો લાભ લીધો..