આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું, બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો. આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लेह में 15 हजार फीट की ऊंचाई पर ITBP जवानों ने किया योग, PM Modi श्रीनगर में मना रहे योग दिवस,
भारत के साथ-साथ आज दुनियाभर में अंतरराष्ट्रीय योग दिवस मनाया जा रहा है। योगा डे की शुरुआत 2014 से...
ગોધરા ખાતે સદ્દભાવનાના ઉલ્લાસભર્યા માહૌલમાં યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં "હર હાથ મેં તિરંગા".!!
ગોધરા ખાતે સદ્દભાવનાના ઉલ્લાસભર્યા માહૌલમાં યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં "હર હાથ મેં તિરંગા".!!...
नरेश मीणा को रिहा करने की मांग, समाज जन व जनप्रतिनिधियों ने प्रदर्शन कर सौंपा ज्ञापन
कनवास. टोंक जिले के समरावता गांव में पिछले दिनों हुई घटनाक्रम को लेकर क्षेत्र के सर्वसमाजों के...
सरकारी रास्ते की बहाली तथा नरेगा के तहत बंद मस्टोल को चालू कराने की मांग को लेकर ज्ञापन सौपा, आंदोलन की दी चेतावनी
लाखेरी - उपखण्ड क्षेत्र के ग्राम पंचायत खरायता के ग्राम डडवाड़ा के ग्रामीणों ने डडवाडा से...
સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ તેમજ મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું
ગુજરાતમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૩૧મી ઓક્ટોબર...