સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Parliament Security Breach पर बोले निसिथ प्रमाणिक- 'संसद पूरी तरह सुरक्षित है'
Breaking News: Parliament Security Breach पर बोले निसिथ प्रमाणिक- 'संसद पूरी तरह सुरक्षित है'
CM Eknath Shinde | मुख्यमंत्री शिंदे घेणार राज ठाकरेंची भेट;पाहा व्हिडीओ
CM Eknath Shinde | मुख्यमंत्री शिंदे घेणार राज ठाकरेंची भेट;पाहा व्हिडीओ
টিহুৰ কঠালমূৰা গুৰুগৃহৰ শুভাৰম্ভ আৰু মাতৃ দিৱস উদযাপন@ ২২গৰাকী নিৰ্বাচিত আদৰ্শ মাতৃক বিশেষ সম্বৰ্ধনা জ্ঞাপন @
---টিহুৰ কঠালমূৰাত আজি গুৰুগৃহৰ শুভাৰম্ভ কৰাৰ লগতে মাতৃ দিৱস উদযাপন কৰা হয়। স্থানীয় ৰাইজৰ...
सांगोद में मोहर्रम पर तीन अलग-अलग स्थानों से निकला ताजियों का जुलूस
सांगोद, कोटा इमाम हुसैन, हसन एवं करबला के युद्ध की याद में बुधवार को यहां ताजियों का जुलूस निकाला...
સિહોર ખાતે આજે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે
સિહોર ખાતે આજે નિ: શૂલ્ક યોગ શિબિર યોજાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને...