સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যোৰহাটত "লোক কল্যাণ" দিৱসত উপস্থিত অসমৰ জলসম্পদ মন্ত্ৰী পীয়ুষ হাজৰিকা
যোৰহাটত "লোক কল্যাণ" দিৱসত উপস্থিত অসমৰ জলসম্পদ মন্ত্ৰী পীয়ুষ হাজৰিকা
Lok Sabha Election PM Modi News: PM Modi का Lok Sabha चुनाव से पहले साउथ की तैयारी | Aaj Tak News
Lok Sabha Election PM Modi News: PM Modi का Lok Sabha चुनाव से पहले साउथ की तैयारी | Aaj Tak News
তিনিচুকীয়াৰ নৱ নিযুক্ত আৰক্ষী অধীক্ষকক টাইপা তিনিচুকীয়া জিলা সমিতিৰ সম্বৰ্ধনা জ্ঞাপন
তিনিচুকীয়াৰ নৱ নিযুক্ত আৰক্ষী অধীক্ষকক টাইপা তিনিচুকীয়া জিলা সমিতিৰ সম্বৰ্ধনা জ্ঞাপন
मनीष सिसोदिया ने कहा कि अब की बार तो देश की जनता 2024 में लुक आउट नोटिस जारी करेगी
दिल्ली सरकार की आबकारी नीति 2021-22 में हुए कथित घोटाले के मामले में FIR दर्ज करने के बाद...