સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જે.પી. જાડેજા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજપુત કરણી સેના નુ ચૂંટણી લડવા બાબતે મોટુ નિવેદન સામે
જે.પી. જાડેજા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજપુત કરણી સેના નુ ચૂંટણી લડવા બાબતે મોટુ નિવેદન સામે...
अंधश्रद्धेचा कळस ! पत्नीला सर्वांसमोर अंघोळ करण्यास संगीतल...? बघा नेमकी बातमी काय...?
अंधश्रद्धेचा कळस ! पत्नीला सर्वांसमोर अंघोळ करण्यास संगीतल...? बघा नेमकी बातमी काय...?
નેશનલ ગેઇમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠક
#buletinindia #gujarat #gandhinagar
প্ৰয়াত পিতৃমাতৃৰ স্মৃতিত নিৰ্মিত সভাঘৰ উন্মোচন কৰিলে সাংসদ দিলীশ শইকীয়াই
নলবাৰী সমষ্টিৰ অন্তৰ্গত দেহাৰকুছি গাওঁ পঞ্চায়তৰ অধীনস্থ পশ্চিম বড়িগোগ সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী...
Delhi सरकार के बजट में महिला सम्मान योजना के तहत दिए जाएंगे एक हजार रुपये | Aaj Tak News
Delhi सरकार के बजट में महिला सम्मान योजना के तहत दिए जाएंगे एक हजार रुपये | Aaj Tak News