સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত গঢ় লৈ উঠিছে নাৰী দেহ ব্যৱসায়ীৰ ঘাটি
এতিয়া গোলাঘাটত গঢ় লৈ উঠিছে নাৰী দেহ ব্যৱসায়ীৰ ঘাটি। কলেজীয়া ছাত্ৰীক দেহ ব্যৱসায়ত জড়িত কৰি ধন...
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરીમેળો યોજાયો..
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરીમેળો યોજાયો..
नवागत उप निरीक्षक ने बुलाई शांति समिति की बैठक
नवागत एसआई ने बुलाई शांति समिति की बैठक
ककरहटी पुलिस चौकी ककरहटी में नवागत उपनिरीक्षक चौकी...
Union Minister of State Shri Arjun Ram Meghwal participates in valedictory function of "The Roots of Identity" event in Meghalaya
Shillong: Union Minister of State for Culture and Parliamentary Affairs Shri Arjun Ram...
ৰাষ্ট্ৰপতি মুৰ্মু, প্ৰধানমন্ত্ৰী মোডী আৰু অন্যান্য নেতাই প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰী অটল বিহাৰী বাজপেয়ীৰ মৃত্যু বাৰ্ষিকীত ফুলৰ শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন কৰে
বুধবাৰে প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰী অটল বিহাৰী বাজপেয়ীৰ মৃত্যু বাৰ্ষিকীত ‘সদৈৱ অটল’...