ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महर्षि श्रृंग जयंती महोत्सव पर हुए विभिन्न कार्यक्रम
बूंदी महर्षि श्रृंग जयंती महोत्सव के तहत शनिवार को प्रात सांगवदा स्थित श्रृंगेश्वर महादेव के पूजा...
દાંતીવાડા ડેમનું પાણી કાંકરેજ તાલુકાના ખારિયા પહોંચ્યું
દાંતીવાડા ડેમનું પાણી કાંકરેજ તાલુકાના ખારિયા પહોંચ્યું
24 शिक्षक 24 वो अनुपस्थित : चौकीदार ने लिया कक्षा 9 का अर्धवार्षिक परीक्षा
24 शिक्षक 24 वो अनुपस्थित : चौकीदार ने लिया कक्षा 9 का अर्धवार्षिक परीक्षा
টিংখাঙৰ শ’লগুৰি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত অসমীয়া বানান আৰু যুক্তাক্ষৰ কৰ্মশালা
টিংখাং সমষ্টিৰ অন্যতম আগশাৰীৰ চৰকাৰী বিদ্যালয় শ’লগুৰি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ে সগৌৰৱেৰে...
સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં આધેડ ઉંમરના યુવાને મોતને વહાલું કર્યું
સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ...