ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે આશિષ કુમારે ચાર્જ સંભાળ્યો.
સરકારશ્રી દ્વારા રાજ્યમાં ૧૦૯ આઈએએસ અધિકારીશ્રીઓની બદલી કરાઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટર...
ED ने Dalit किसानों पर दर्ज किया Money Laundering का केस, सवाल उठे तो ये किया
ED ने Dalit किसानों पर दर्ज किया Money Laundering का केस, सवाल उठे तो ये किया
গুৰুজনাৰ মৃত্যুতিথি উপলক্ষে মাজুলীত মহিলাৰ দিহা নাম
গুৰুজনাৰ মৃত্যুতিথি উপলক্ষে মাজুলীত মহিলাৰ দিহা নাম ৷
মাজুলীৰ কুৰিখনৰো অধিক সত্ৰ আৰু...
દાંતીવાડા ચિત્રાસણી હાઈવે પરથી ભેંસો ભરેલ 10 ગાડીઓ ઝડપાઈ...
દાંતીવાડા ચિત્રાસણી હાઈવે પરથી ભેંસો ભરેલ 10 ગાડીઓ ઝડપાઈ..
ગુજરાતથી રાજસ્થાન તરફ...
તારાપુરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઇલ ફોનની ચોરી થયાની પાંચ એફ આર આઇ નોધાઇ
તારાપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઇલ ચોરી થયાની પોલીસ મથકે પાંચ વ્યક્તિઓએ પોલીસ મથકે...