ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ये होंगे Swami Swaroopanand Saraswati के उत्तराधिकारी | saraswati death | saraswati death #news
ये होंगे Swami Swaroopanand Saraswati के उत्तराधिकारी | saraswati death | saraswati death #news
આજીડેમ ઓવરફ્લો થતા મંત્રી અરવિંદ રૈયાણીએ નવા નીરના વધામણા કર્યા
આજીડેમ ઓવરફ્લો થતા મંત્રી અરવિંદ રૈયાણીએ નવા નીરના વધામણા કર્યા
બોટાદ 107 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલ નો ચૂંટણી પ્રચાર અંગે ધમધમાટશરૂ
બોટાદ 107 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલ નો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયેલ...
અમરેલી નગરપાલિકા આયોજિત લોક મેળામાં ઉઘાડી લુંટ
અમરેલી નગરપાલિકા આયોજિત લોક મેળામાં ઉઘાડી લુંટ
ભવાની મંદિર ખાતે પૂ,મોરારીબાપુની "માનસ માં તું ભવાની" રામકથાનો થયેલ ભવ્ય પ્રારંભ.
ભવાની મંદિર ખાતે પૂ,મોરારીબાપુની "માનસ માં તું ભવાની" રામકથાનો થયેલ ભવ્ય પ્રારંભ.