દિપાવલીના તહેવાર નજીકમાં છે. ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં થયેલા જગી વધારાને પગલે ફટાકડા ની ભાવ બજાર વેપારીને દઝાડશે. ફટાકડાનું મુખ્ય હબ ગણાતું શિવાકાશીમાં પ્રમાણમાં ઓછા ફટાકડાના ઉત્પાદનને લઈ આ વર્ષે ફટાકડાની માંગ સામે 30 ટકા જેટલો ભાવ વધારો થતા દિવાળો પર લોકોને આ ભાવ વધારો દઝાડશે. સિહોર અને જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને ફટાકડાના ધંધાર્થીઓ એક્શનમાં આવ્યા છે. જોકે વર્ષ કરતા આ વર્ષે ફટાકડાના થયેલા ભાવ વધારાને લઈ ફટાકડા બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેને પગલે લોકોને ફટાકડા ફોડવા મોંઘા પડશે. આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની કિંમતમાં 20 થી 30 ટકા જેટલો થયેલો ભાવ વધારાને પગલે વેપારીઓ પણ દિવાળી પૂર્વે મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ દર વર્ષની ફટાકડાની માંગ સામે આ વર્ષે રો મટીરીયલ અને ઉત્પાદનની અછતને પગલે ફટાકડાની આવક પણ ઓછી થઈ છે સિહોર શહેર માં વર્ષોથી ફટાકડાના વેચાણ કરતા ધંધાર્થીઓએ આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની આવક જ ઓછી કરી છે આ વર્ષે કટાકડા કોડવાનું મોથું પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાળીયા વિસ્તારના ખેડુતોને વિશ્વાસમાં લઇ મગફળીની ખરીદી કરી ખેડુતોના રૂપીયા નહી ચુકવી છેતરપીંડી કરનાર ઇસમને પકડી પાડી કુલ રોકડ રૂ.૯૧,૬૨,૭૫૦/- જેટલી માતબર રકમની રિકવરી કરતી ખંભાળીયા પોલીસ
મ્હે.પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા છેતરીપીંડ...
सोनारी में दुर्गा पुजा पालन के दिशा-निर्देशों पर बैठक
सोनारी में आगामी दुर्गा पूजा समारोह पर बैठक प्रशासन की बैठक।
आगामी दुर्गा पूजा समारोह पालन...
हिंदूह्रदयसम्राट शिवसेना प्रमुख स्व.बाळासाहेब ठाकरे यांच्या पुण्यतिथी निमित्ताने विधानसभा संघटक तथा मा.स्थायी समिती सभापती रेणुकादास (राजु ) वैद्य यांच्या संपर्क कार्यालयावर बाळासाहेबांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून अभिवादन करण्यात आले.
औरंगाबाद:-दि.१७ नो.(दीपक परेराव) हिंदूह्रदयसम्राट शिवसेना प्रमुख स्व.बाळासाहेब ठाकरे यांच्या...
Karnataka Exit Poll: Congress की सरकार आने के संकेत, 2024 के लिए नीतीश ने कह दी बड़ी बात | BJP
Karnataka Exit Poll: Congress की सरकार आने के संकेत, 2024 के लिए नीतीश ने कह दी बड़ी बात | BJP