દિપાવલીના તહેવાર નજીકમાં છે. ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં થયેલા જગી વધારાને પગલે ફટાકડા ની ભાવ બજાર વેપારીને દઝાડશે. ફટાકડાનું મુખ્ય હબ ગણાતું શિવાકાશીમાં પ્રમાણમાં ઓછા ફટાકડાના ઉત્પાદનને લઈ આ વર્ષે ફટાકડાની માંગ સામે 30 ટકા જેટલો ભાવ વધારો થતા દિવાળો પર લોકોને આ ભાવ વધારો દઝાડશે. સિહોર અને જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને ફટાકડાના ધંધાર્થીઓ એક્શનમાં આવ્યા છે. જોકે વર્ષ કરતા આ વર્ષે ફટાકડાના થયેલા ભાવ વધારાને લઈ ફટાકડા બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેને પગલે લોકોને ફટાકડા ફોડવા મોંઘા પડશે. આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની કિંમતમાં 20 થી 30 ટકા જેટલો થયેલો ભાવ વધારાને પગલે વેપારીઓ પણ દિવાળી પૂર્વે મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ દર વર્ષની ફટાકડાની માંગ સામે આ વર્ષે રો મટીરીયલ અને ઉત્પાદનની અછતને પગલે ફટાકડાની આવક પણ ઓછી થઈ છે સિહોર શહેર માં વર્ષોથી ફટાકડાના વેચાણ કરતા ધંધાર્થીઓએ આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની આવક જ ઓછી કરી છે આ વર્ષે કટાકડા કોડવાનું મોથું પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ ના સંજય મહિડા દ્વારા મહુધા ખાતે ફોર્મ ભર્યું
મહુધા 118 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર સંજય મહિડા એ આજે મહુધા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યુ હતું...
સુરતમાં ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં...
ৰাজ্যত পুনৰ আৰম্ভ হোৱা কা আন্দোলনৰ সন্দৰ্ভত অসম জাতীয় পৰিষদৰ সভাপতি লুৰিণজ্যোতি গগৈৰ মন্তব্য
ৰাজ্যত পুনৰ আৰম্ভ হোৱা কা আন্দোলনৰ সন্দৰ্ভত অসম জাতীয় পৰিষদৰ সভাপতি লুৰিণজ্যোতি গগৈৰ মন্তব্য
શ્રાદ્ધપર્વમાં એકાદશીના દિવસે દાન અને પૂજા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે,આટલું કરો થઈ જશો માલામાલ
હાલ શ્રાદ્ધ પર્વ ચાલી રહયા છે ત્યારે ઇન્દિરા એકાદશી 21 સપ્ટેમ્બર, બુધવારના રોજ છે.
આ દિવસે...
વલભીપુર તાલુકા પંચાયત કોંગ્રેસ સીટ ચમારડીના સદસ્યે ભાજપનો કેસ ધારણ કર્યો
વલભીપુર તાલુકા પંચાયત કોંગ્રેસ સીટ ચમારડીના સદસ્યે ભાજપનો કેસ ધારણ કર્યો