સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવવાનો અને કોમ્પલેક્ષ બનાવવાનો મોટી માત્રામાં રાફડો ફાટ્યો છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ નગરપાલિકાએ આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા બિલ્ડરો સામે લાલ આંખ કરી છે. જેથી બિલ્ડરોમાં મોટાપાયે ફફડાટ ફેલાઈ ગયો છે. એક કોમ્પલેક્ષ બનાવી અને ગેરકાયદેસર બાંધકામ કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ અગાઉ તેને જાણકારી આપવામાં આવી હતી અને કોમ્પલેક્ષના પુરાવાને દસ્તાવેજી પુરાવા બિલ્ડરને રજૂ કરવા માટેનું જણાવવામાં આવ્યું હતુ. પરંતુ બિલ્ડરે કોઈ જ પ્રકારના પુરાવા કે દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવામાં ન આવતા આખરે બિલ્ડીંગને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની ફરજ પડી છે.તાત્કાલિક અસરે સીલ મારવા માટે નગરપાલિકાના એન્જિનિયર કઈવંતભાઈ હેરમા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને કોમ્પલેક્ષને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર ખાતે આવેલા એક ગેરકાયદેસર કોમ્પલેક્ષ અને દુકાનો પરમિશન વગર બનાવી અને ગેરકાયદેસર બનાવી નાખી હોવાનું હાલમાં ફરિયાદ મળી હતી. જેના આધારે તેની પાસે પુરાવા માંગવામાં આવ્યાં હતા.કોન્ટ્રાક્ટર અને બિલ્ડીંગ બનાવનાર તેમજ જમીન માલિક સહિતના બિલ્ડીંગના સંચાલકો પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાના કારણે આખરે બિલ્ડીંગને અને કોમ્પલેક્ષને સિલ કરવાની ફરજ પડી છે. ત્યારે આ અંગેની કાર્યવાહીમાં સીલ મારવાના આદેશો ચિફ ઓફિસર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સાગરભાઇ રાડિયા દ્વારા આદેશ આપવામા આવ્યા હતા. તાત્કાલિક અસરે રાત્રિના સમયે કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યાં હતા. ત્યારે હાલમાં બિલ્ડરોમાં ભારે ખડભળાટ મચી ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಆದಾಯಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಆಸ್ತಿ ಗಳಿಕೆ ಪ್ರಕರಣ: ತಹಶೀಲ್ದಾರ್ ಅಜಿತ್ ರೈ 7 ದಿನ ಲೋಕಾಯುಕ್ತ ಪೊಲೀಸರ ವಶಕ್ಕೆ
ಆದಾಯಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಆಸ್ತಿ ಗಳಿಕೆ ಆರೋಪಕ್ಕೆ ಸಿಲುಕಿರುವ ತಹಶೀಲ್ದಾರ್ ಅಜಿತ್ ರೈ ಅವರನ್ನು ಹೆಚ್ಚಿನ ವಿಚಾರಣೆಗಾಗಿ...
માળીયાહાટીના અને વીરડીવચ્ચે અકસ્માત મા બે મિત્રોનામોત થતાઆખુગામ બન્નેમિત્રોની અંતિમયાત્રામાંજોડાયું.
માળીયાહાટીના અને વીરડીવચ્ચે અકસ્માત મા બે મિત્રોનામોત થતાઆખુગામ બન્નેમિત્રોની અંતિમયાત્રામાંજોડાયું.
TECH NEWS :- Electric Bikes In India 2023: ये हैं देश की 3 लोकप्रिय इलेक्ट्रिक मोटरसाइकिलें
Electric Bikes In India 2023 इलेक्ट्रिक बाइक लेने के बारे में विचार कर रहे हैं तो आपको ये ऑर्टिकल...
પાલનપુર નગરે તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જગદ્ ગુરુ હીરસૂરિશ્વરજી મહારાજાની 426મી પુણ્ય તિથિ યોજાઈ
પાલનપુર નગરે તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જગદ્ ગુરુ હીરસૂરિશ્વરજી મહારાજાની 426મી પુણ્ય તિથિ યોજાઈ....
देशभक्तीच्या जयघोषात शारदा विद्यालयाची रॅली
स्वातंत्र्याचा अमृत महोत्सव संपूर्ण भारतभर प्रचंड उत्साहात साजरा करण्यात येत आहे. त्यानुसार...