ભાવનગરના ઘોઘા રોડ પર અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટથી ૮ વર્ષીય બાળકીનું મૃત્યુ થયાની દુઃખદ ઘટના સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય સાથે ટેલીફોનીક વાતચીત કરી આ ઘટનાની તટસ્થ તપાસ કરાવવા અને દુર્ઘટના પાછળ કોઈ માનવક્ષતિ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સાથે પણ વાતચીત કરીને સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે સાંજે સર્જાયેલાં આ દુઃખદ અકસ્માતમાં જે માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે તેણીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जुन्या पिढीतील श्रीमती सुशिलाबाई रामचंद्र गोरे यांचे निधन
शिरुर - कवठे येमाई , ता शिरुर येथील जुन्या पिढीतील श्रीमती सुशिलाबाई रामचंद्र गोरे वय ९९ यांचे...
MUDSLIDE NEAR SONAPUR TUNNEL ALONG NH-06
MUDSLIDE NEAR SONAPUR TUNNEL ALONG NH-06
Kaun Hoga Malamaal? S1 l Official Trailer l Rudrashil Productions
Kaun Hoga Malamaal? S1 l Official Trailer l Rudrashil Productions New Hindi webseries released on...
લીમડી નગરમાં રક્તદાન કેમ્પ યોજાયો
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બીપી અગ્રવાલ હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
પ્રકૃતિ મિત્ર મંડળ...