પેટલાદ તાલુકાના વટાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદ ખાતે આપેલ ન્યાય મંદિરની મુલાકાત લીધી હતી. અને ન્યાય મંદિરમાં ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતગાર થયા હતા. ભારતની ન્યાય પ્રણાલી વિશે જાણે અને કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ન્યાય મંદિરની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ વાઘેલા સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kashmir से Himachal Pradesh तक बिछी बर्फ की सफेद चादर, मैदानी इलाकों में बढ़ी ठंड | Aaj Tak News
Kashmir से Himachal Pradesh तक बिछी बर्फ की सफेद चादर, मैदानी इलाकों में बढ़ी ठंड | Aaj Tak News
કોંગ્રેસ-AAP સુરક્ષા માટે ખતરો છે, UPમાં કોંગ્રેસના માત્ર 2 MLA છે. રામ નામ સત્ય હૈ માટે પણ 4 જોઈએ છે': યોગી
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ આજે પ્રચાર માટે ડભોઈ આવ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે સભા સંબોધતા...
रेखा शर्मा की पांचवीं पुण्यतिथि पर रक्तदान सहित आयोजित हुए विभिन्न सेवा कार्य
रेखा शर्मा की पांचवीं पुण्यतिथि पर रक्तदान सहित आयोजित हुए विभिन्न सेवा कार्य
बूंदी।...
હનુમાન મંદિર ખાતે વિશાળ ભંડારા (પ્રસાદી)નું આયોજન..
રામનવમી ના પાવન પર્વે પર હનુમાન મંદિર ખાતે વિશાળ ભંડારા(પ્રસાદી)નું આયોજન કરવામાં આવ્યું છે...
ખેડા જિલ્લાની કુલ 6 વિધાનસભા બેઠકો પર કુલ 20 ઉમેદવારો દ્વારા 26 ફોર્મ ભરવામા આવ્યા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો માટે બીજા...