પેટલાદ તાલુકાના વટાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદ ખાતે આપેલ ન્યાય મંદિરની મુલાકાત લીધી હતી. અને ન્યાય મંદિરમાં ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતગાર થયા હતા. ભારતની ન્યાય પ્રણાલી વિશે જાણે અને કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ન્યાય મંદિરની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ વાઘેલા સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ટાઉન પોલીસે વિદેશી દારૂનો જથ્થો પોતાની ફોર વહીલ ગાડીમાં રાખી હેરાફેરી કરતા સાવર કુંડલાના વિશાલ ઉર્ફે બાંગી નામના ઈસમ ને ઝડપી પાડ્યો.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના માધવાણીની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના...
ડીસા આખોલ હાઈવે પર રાત્રે દરમિયાન અકસ્માત સર્જાતા બે લોકોને ગંભીર રીતે ઈજાયો
ડીસા આખોલ હાઈવે પર રાત્રે દરમિયાન અકસ્માત સર્જાતા બે લોકોને ગંભીર રીતે ઈજાયો
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી,
આજે દિલ્લી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
જાટ નેતા ભૂપેન્દ્ર ચૌધરી યુપી ભાજપના નવા અધ્યક્ષ, પશ્ચિમની સફળતાનો પુરસ્કાર
ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની રાહ પૂરી થઈ ગઈ છે. જાટ નેતા ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ ભાજપ...