પેટલાદ તાલુકાના વટાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદ ખાતે આપેલ ન્યાય મંદિરની મુલાકાત લીધી હતી. અને ન્યાય મંદિરમાં ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતગાર થયા હતા. ભારતની ન્યાય પ્રણાલી વિશે જાણે અને કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ન્યાય મંદિરની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ વાઘેલા સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माता महालक्ष्मी और खाटूश्याम जी को विशाल छप्पन भोग 23 फरवरी को
अग्रवाल समाज की ओर से 23 फरवरी को माता महालक्ष्मी एवं खाटूश्याम घणी का विशाल छप्पन भोग का...
જિલ્લા પંચાયત ભવન ખાતે કારોબારીની બેઠક યોજાઈ
જિલ્લા પંચાયત ભવન ખાતે કારોબારીની બેઠક યોજાઈ
WhatsApp पर अनजान लोगों से चैटिंग करना होगा आसान, कॉन्टैक्ट लिस्ट में नंबर ऐड करने की नहीं होगी जरूरत
WhatsApp New Update वॉट्सऐप का इस्तेमाल 180 से ज्यादा देशों में किया जाता है।हर स्मार्टफोन यूजर...
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં ચાર શખ્શો ઝડપાયા
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં ચાર શખ્શો ઝડપાયા