કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PBKS vs LSG Predicted Playing 11: पिछली हार का बदला लेना चाहेगी लखनऊ, ऐसी होगी दोनों टीमों की प्लेइंग 11
PBKS vs LSG Predicted Playing 11 IPL 2023 पंजाब किंग्स के खिलाफ 28 अप्रैल को आईपीएल 2023...
वहां भारत-पाकिस्तान संबंधों पर चर्चा करने के लिए नहीं जा रहे हैं, इस्लामाबाद यात्रा पर बोले एस जयशंकर
विदेश मंत्री एस जयशंकर ने शनिवार को कहा कि वह भारत-पाकिस्तान संबंधों पर चर्चा करने के लिए...
झारखंड विधानसभा चुनाव में BJP की टेंशन बढ़ाएंगे नीतीश कुमार
भारतीय जनता मोर्चा (Bhartiya Janta Morcha) के नेता और विधायक सरयू राय (Saryu Roy) की पार्टी...