કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાના સરહદી વિસ્તારમાં અદભુત નજારો જોવા મળ્યો..
જિલ્લાના સરહદીય વિસ્તારમાં અદભુત નજારો જોવા મળ્યો...
ચંદ્રમા નીચે બે તારા સળંગ લાઈનમાં જોવા...
ખીજડી પ્લોટમાં યુવાનની હત્યા મામલે નવો વણાંક : લવ જેહાદનો મામલો ગઢવી યુવાનને ન્યાય આપવા રજૂઆત કરાય
ખીજડી પ્લોટમાં યુવાનની હત્યા મામલે નવો વણાંક : લવ જેહાદનો મામલો ગઢવી યુવાનને ન્યાય આપવા રજૂઆત કરાય
নেশ্যনেল গেমছ : ১০০ মিটাৰ দৌৰত স্বৰ্ণ জয় অম্লানৰ; এতিয়ালৈকে পাঁচটা পদক অৰ্জন অসমৰ
গুজৰাটত চলি থকা ৰাষ্ট্ৰীয় ক্ৰীড়াত চমকপ্ৰদ প্ৰদৰ্শন আগবঢ়াইছে অসমৰ তাৰকা এথলীটসকলে। এতিয়ালৈকে...
प्रधानमंत्री मोदी के साथ लाल किले पर मौजूद होंगे 6000 खास मेहमान
प्रधानमंत्री नरेंद्र मोदी बृहस्पतिवार को राजधानी के ऐतिहासिक लाल किले से 78 वें स्वतंत्रता दिवस...
सुरेन्द्र गोयल बने अखिल भारतीय अग्रवाल संगठन के कार्यकारी प्रदेश अध्यक्ष
सुरेन्द्र गोयल बने अखिल भारतीय अग्रवाल संगठन के कार्यकारी प्रदेश अध्यक्षबून्दी। अखिल भारतीय...