કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3 Easiest Homemade Weight Gain Shakes | Gain Weight in 15 Days| Yatinder Singh
3 Easiest Homemade Weight Gain Shakes | Gain Weight in 15 Days| Yatinder Singh
तमिलनाडु के CM MK स्टालिन PM Modi से मिले, समग्र शिक्षा योजना के तहत फंड जारी करने समेत रखी 3 मांगें
तमिलनाडु के मुख्यमंत्री एमके स्टालिन ने शुक्रवार को प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की और...
DEESA // ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન વાઇસ ચેરમેન ની 10 જુલાઈ એ ચૂંટણી યોજાશે..
DEESA // ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન વાઇસ ચેરમેન ની 10 જુલાઈ એ ચૂંટણી યોજાશે..
ઉત્તર ગુજરાત ની...
રાજકોટમાં વૃદ્ધાએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું
રાજકોટ શહેરના ધરમનગર નજીક રહેતા વૃધાએ કેરોસીન છાટી અગ્નિસ્નાન કર્યું
ડીસામાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
ડીસા શહેરમાં આવતીકાલે રવિવારે UGVCLનું શટ ડાઉન છે. સમારકામ માટે દિવસભર વીજ પુરવઠો બંધ રહેવાની...