કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કાંકરેજના તાતીયાણા ગામમાં ખોડિયાર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મા પટ્ટા ખેલતા હોવાનો વિડીયો વાયરલ 
 
                      કાંકરેજના તાતીયાણા ગામમાં ખોડિયાર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મા પટ્ટા ખેલતા હોવાનો વિડીયો વાયરલ
                  
   গড়পোট জগদ্ধাত্ৰী পূজাত ভোগ বিতৰণ কৰিলে অভিনেত্ৰী আশা বৰদলৈ 
 
                      বুধবাৰে কামৰূপ জিলাৰ গড়পোট সদৈকুছি শ্ৰীশ্ৰী জগদ্ধাত্ৰী পূজাৰ মহানৱমীৰ দুপৰীয়া দেৱীৰ ভোগ বিতৰণ কৰে...
                  
   एन्टी रेबीज का टीकाकरण के लिए शिविर 28 सितंबर को  
 
                      जिला पशुपालन विभाग द्वारा जीव जन्तु कल्याण बोर्ड जयपुर की ओर से विश्व रेबीज दिवस मनाये जाने के...
                  
   કાંકરેજ ની ધરતી ઉપર રાજભા ગઢવી.. 
 
                      બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમો મોટા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી...
                  
   
  
  
  
  
   
  