કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhaththu Bhai એ દંતેશ્વર જમીન કૌભાંડ સંદર્ભે આક્ષેપ સાથે રજુઆત કરી
Bhaththu Bhai એ દંતેશ્વર જમીન કૌભાંડ સંદર્ભે આક્ષેપ સાથે રજુઆત કરી
নুমলীগড়ৰ পোৰাবঙলাৰ পাৰ্বতীপুৰত চুৰৰ আতংক ৷ সন্ধিয়াতে চুৰৰ প্ৰবেশ ৷ ৰাইজে কৰায়ত্ত কৰি গতালে আৰক্ষীক
নুমলীগড়ৰ পোৰাবঙলাৰ পাৰ্বতীপুৰত চুৰৰ আতংক ৷ সন্ধিয়াতে চুৰৰ প্ৰবেশ ৷ ৰাইজে কৰায়ত্ত কৰি গতালে...
आगरा शहर में मंदिर का उद्घाटन होते ही लोगों में खुशी की लहर
आगरा शहर में मंदिर का उद्घाटन होते ही लोगों में खुशी की लहर
कार के डैशबोर्ड पर क्यों होते हैं इतने सिंबल, क्या हैं इनके मीनिंग; पढ़िए जानकारी
एयरबैग का सिंबल आमतौर पर वाहन शुरू होने के तुरंत बाद दिखाई देता है। अगर ये सिंबल कुछ सेकंड के बाद...