કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'તમે ભાજપમાં આવી જાઓ,, CBI, EDના કેસ બંધ કરી દઈશું', મનીષ સિસોદિયાનો ભાજપ પર ગંભીર આરોપ
ભારત દેશમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું છે...
સુભાનપુરા વિસ્તારમાં ગણપતિજી ની સ્થાપના કરાય
સુભાનપુરા વિસ્તારમાં ગણપતિજી ની સ્થાપના કરાય
Mutual Fund में छोटी सोच से हो सकता है नुकसान, बड़े फायदे के लिए शार्ट-टर्म प्रॉफिट बुकिंग से बचना जरूरी
नई दिल्ली, पहली अप्रैल से कुछ म्यूचुअल फंड कैटेगरी के टैक्स में हुए बदलावों के बारे...
ધારી ગાંધબ્રીજ ખાતે મગરે દેખા દીધી : અવારનવાર આવી ચડે છે મગર
ધારી ગાંધબ્રીજ ખાતે મગરે દેખા દીધી : અવારનવાર આવી ચડે છે મગર