કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૌમાતા ના સારવાર અર્થે નિષ્ણાતો દ્વારા હોમિયોપેથીક દવાઓ અને આયુર્વેદિક લાડુઓ નું વિતરણ કરવામા આવ્યું
ગૌમાતા ના સારવાર અર્થે નિષ્ણાતો દ્વારા હોમિયોપેથીક દવાઓ અને આયુર્વેદિક લાડુઓ નું વિતરણ કરવામા આવ્યું
Sanjay Singh को PM Modi की डिग्री पर कॉमेंट करने पर Supreme Court ने क्या 'झटका' दिया?
Sanjay Singh को PM Modi की डिग्री पर कॉमेंट करने पर Supreme Court ने क्या 'झटका' दिया?
गौरवशाली इतिहास से प्रेरणा लें समाज की युवा पीढ़ी : बिरला
कोटा। लोकसभा अध्यक्ष ओम बिरला सोमवार को मेजर दलपत सिंह के बलिदान दिवस पर आयोजित रावणा राजपूत समाज...
ધાનેરામાં હેરોઇન સાથે ડીસાના બે શખ્સોને પોલીસે ઝડપ્યા
એસઓજીએ બાતમીના આધારે શુક્રવારે ધાનેરા વિસ્તારમાંથી નશીલા પદાર્થ લઈને રાજસ્થાન તરફથી આવતાં ડીસાના...