કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Japan Earthquake Video डराने वाले, कैमरे पर दिखा तबाही का मंजर
Japan Earthquake Video डराने वाले, कैमरे पर दिखा तबाही का मंजर
ચોમાસાની સીઝન ચાલી રહી છે તો બાઈક માં ધ્યાન રાખો સાપનો રેસ્ક્યુ કરવામાં આવ્યો
ચોમાસાની સીઝન ચાલી રહી છે તો બાઈક માં ધ્યાન રાખો સાપનો રેસ્ક્યુ કરવામાં આવ્યો
Heatstroke Ayurvedic Remedies: लू लग जाने पर अपनाएं ये आयुर्वेदिक नुस्खे, मिलेगा तुरंत आराम
गर्मियों में लू लगने की समस्या बहुत ही आम है। कड़ी धूप में घर से बाहर काम करने वालों पर हीट...
પ્રવીણ હિંગોનિયા ની ફિલ્મ 'નવરસ કથા કોલાજ' ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે
નિર્માતા, નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની ફિલ્મ "નવરસ કથા કોલાજ"ની ટીમ આ...
গুৱাহাটীত৭৫ সংখ্যক গণৰাজ্য দিৱস উদযাপন উপস্থিত অসমৰ মাননীয় ৰাজ্যপালৰ সৈতে মূখ্যমন্ত্ৰী ড.হিমন্ত বিশ্ব শৰ্মা।
গুৱাহাটীত৭৫ সংখ্যক গণৰাজ্য দিৱস উদযাপন উপস্থিত অসমৰ মাননীয় ৰাজ্যপালৰ সৈতে মূখ্যমন্ত্ৰী ড.হিমন্ত...