કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15 हजार रुपये से कम में Vivo T3x 5G करने जा रहा धमाकेदार एंट्री, लॉन्च डेट से हटा पर्दा
एक नया फोन खरीदने की तैयारी कर रहे हैं तो ये जानकारी आपके काम की हो सकती है। वीवो अपने ग्राहकों...
સાબર ડેરી ચીઝ પ્લાન્ટ થકી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭૦૦ કરોડની વધારાની આવક થશે
ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર...
Chandrayaan-3 Latest Picture: चंद्रमा की सबसे करीब से खींची गई फोटो आई सामने, देखें वीडियो | Hindi
Chandrayaan-3 Latest Picture: चंद्रमा की सबसे करीब से खींची गई फोटो आई सामने, देखें वीडियो | Hindi
માર્ગ અને મકાન વિભાગ અને રેલવે વિભગની હદમાં વાહન ચાલકોનો મરો
માર્ગ અને મકાન વિભાગ અને રેલવે વિભગની હદમાં વાહન ચાલકોનો મરો