કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pune Murder Case | तिहेरी हत्याकांडाने पुणे हादरलं; दीरानेच केली वाहिनी आणि दोन मुलांची हत्या
Pune Murder Case | तिहेरी हत्याकांडाने पुणे हादरलं; दीरानेच केली वाहिनी आणि दोन मुलांची हत्या
মুক্তিযুঁজাৰুক সম্বৰ্ধনা চৰাইদেউ জিলা প্ৰশাসনৰ
ভাৰত ত্যাগ আন্দোলনৰ ৮০ সংখ্যক বাৰ্ষিকীৰ লগত সংগতি ৰাখি চৰাইদেউ জিলা প্ৰশাসনৰ সম্বৰ্ধনা অনুষ্ঠান...
ભારતને ઉત્તર પ્રદેશમાં કાચા તેલ અને ગેસના વિશાળ ભંડારો મળ્યો.
*✍️ભારતને ઉત્તર પ્રદેશમાં કાચા તેલ અને ગેસના વિશાળ ભંડારો મળ્યો.*
*🕹️ઉત્તર પ્રદેશના બલિયા...
કાલોલ ખાતે ગેરકાયદેસર રેતી ભરી જતું એક ટ્રેક્ટર સ્થાનિકોએ અટકાવી મામલતદાર ને સોંપ્યું
કાલોલ નગરમાં ગેરકાયદેસર રીતે રેતી ભરી જતું ટ્રેક્ટર સ્થાનિકોએ અટકાવી મામલતદારને સોંપી દીધુ ...
#GirSomnath | ગીર ગઢડા જામવાળા રોડ પર રાત્રિના મારણ કરતા સિંહો | Divyang News
#GirSomnath | ગીર ગઢડા જામવાળા રોડ પર રાત્રિના મારણ કરતા સિંહો | Divyang News