કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा सांसद ने लोकसभा में की रेल मंत्रालय की तारीफ, बोले- पिछले दशक को भारतीय रेलवे के लिए बताया ‘स्वर्णिम काल’
नई दिल्ली। गढ़वाल से भाजपा सांसद अनिल बलूनी ने बुधवार को पिछले दशक को भारतीय रेलवे के लिए...
જુનાગઢ શિવરાત્રી મેળા નો પ્રારંભ રાજુરામ બાપુ ના અન્નક્ષેત્ર ની શરૂઆત
જુનાગઢ શિવરાત્રી મેળા નો પ્રારંભ રાજુરામ બાપુ ના અન્નક્ષેત્ર ની શરૂઆત
Market Makes New High Prediction | Friday को Nifty की Closing का आज दिखेगा बड़ा असर? | Anuj Singhal
Market Makes New High Prediction | Friday को Nifty की Closing का आज दिखेगा बड़ा असर? | Anuj Singhal
યુવકની હત્યામાં ખેતમજૂર દંપતીની સંડોવણી:પાર્ટી બાદ મર્ડર કરાયાનો ખુલાસો
મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા પરિવારનો યુવક બે દિવસ પહેલા ગુમ થયા બાદ તળાવની પાળ પરથી મોટરસાઇકલ...
Xiaomi ग्राहकों के लिए खास मौका! Smartphone की बैटरी बदलवाने पर मिलेगा डिस्काउंट, लिस्ट में पुराने फोन के भी नाम
स्मार्टफोन को लंबे समय तक अच्छी और चलाने लायक स्थिति में बनाए रखने के लिए फोन की बैटरी का खास रोल...