કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಎಲ್ಲಾ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಕೆ ಪ್ರಕ್ರಿಯೆ ಸರಳಗೊಳಿಸಬೇಕು: ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ 
 
                      ಎಲ್ಲಾ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಕೆ ಪ್ರಕ್ರಿಯೆ ಅತ್ಯಂತ ಸರಳಗೊಳಿಸಬೇಕು. ಅನಗತ್ಯ ಮಾಹಿತಿ, ದಾಖಲೆಗಳನ್ನು...
                  
   मानसिक स्वास्थ्य प्रबंधन के लिए नियमित योग, प्राणायाम अभ्यास अपनाएं - पुलिस अधीक्षक 
 
                      मानसिक स्वास्थ्य प्रबंधन के लिए नियमित योग, प्राणायाम अभ्यास अपनाएं - पुलिस अधीक्षकबून्दी। जिला...
                  
   શિંદે મંત્રીમંડળના વિસ્તરણ પર શિવસેનાનો ટોણો, મંત્રી તો બન્યા પણ વિશ્વાસઘાતનું પાપ કેવી રીતે ધોશે 
 
                      મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણના એક દિવસ પછી, શિવસેનાએ દાવો કર્યો હતો કે બળવાખોર ધારાસભ્યોને...
                  
   Breaking News: Delhi Liquor Scam में AAP सांसद Sanjay Singh के खिलाफ ED की चार्जशीट दायर | Aaj Tak 
 
                      Breaking News: Delhi Liquor Scam में AAP सांसद Sanjay Singh के खिलाफ ED की चार्जशीट दायर | Aaj Tak
                  
   અમદાવાદ મેમનગર BRTS સ્ટેશન પાસે BRTS બસમા આગ 
 
                      અમદાવાદ મેમનગર BRTS સ્ટેશન પાસે BRTS બસમા આગ
                  
   
  
  
  
  
   
  