કઠલાલ તાલુકામાં આવેલ કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજ ને ઘેર ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.ચૌહાણ પી આઇ એન.એ.પરમાર તેમજ પી એસ આઈ આર.કે.કાંબરીયા સહિત સ્ટાફ ના જવાનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेकडो शिवसैनिक शिंदे गटात सहभागी होण्यासाठी मुंबईकडे
शेकडो शिवसैनिक शिंदे गटात सहभागी होण्यासाठी मुंबईकडे
মৰাণৰ হিংৰীজানত উদণ্ড অট' চালকৰ খুন্দাত এগৰাকী ছাত্ৰীৰ মৃত্যু, আহত আন দুগৰাকী
মৰাণৰ হিংৰীজানত উদণ্ড অট' চালকৰ খুন্দাত এগৰাকী ছাত্ৰীৰ মৃত্যু, আহত আন দুগৰাকী
ડીસા-જૂનાડીસાથી કાણોદર સ્ટેટ હાઇવે 10 મીટર પહોળો બનશે
દિવસે દિવસે વાહનોમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે મોટાભાગના માર્ગો ટ્રાફીકના લીધે વ્યસ્ત બન્યા...
तलवास डाकघर की व्यवस्था में सुधार की अघीक्षक टोंक से की मांग
बूंदी। केन्द्र सरकार द्वारा वर्षाे से तलवास में डाकघर की व्यवस्था संचालित है। पोस्ट आँफिस के...