કઠલાલ તાલુકામાં આવેલ કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજ ને ઘેર ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.ચૌહાણ પી આઇ એન.એ.પરમાર તેમજ પી એસ આઈ આર.કે.કાંબરીયા સહિત સ્ટાફ ના જવાનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাদুলিপাৰত ঝুমুৰ সন্মিলনত ৰাইজৰ ব্যাপক উচাহ
বাদুলিপাৰত ঝুমুৰ সন্মিলনত ৰাইজৰ ব্যাপক উচাহ ৷ বাদুলিপাৰ চাহ বাগিছা যুৱ সংঘৰ উদ্যোগত বৰ্ণাঢ্য...
रविवारी होणार आयआरबी महाफास्ट परिक्षा
रविवारी होणार "आयआयबी महाफास्ट" परीक्षा
औसा: आयआयबी करियर इन्स्टिट्युट अकोला आणि...
पन्ना बेमौसम बरसात मै हुई ओलावृष्टि से किसानों की फसलें हुई पूरी तरह नष्ट!!
पन्ना बेमौसम बरसात मै हुई ओलावृष्टि से किसानों की फसलें हुई पूरी तरह नष्ट!!
2023 Kia Seltos ने महीने भर में पूरा किया 30 हजार बुकिंग का आंकड़ा, इस वेरिएंट और कलर की सबसे ज्यादा मांग
Kia India ने घोषणा की है कि उन्हें केवल एक महीने में 2023 Kia Seltos के लिए 31716 बुकिंग मिली...
ભરૂચમાંથી પસાર થતા હાઇવે સહિતના વિસ્તારોમાં ધમધતા સર્વિસ સ્ટેશનોને જીપીસીબીની પરવાનગી છે ખરી?
ભરૂચમાંથી પસાર થતા હાઇવે સહિતના વિસ્તારોમાં ધમધતા સર્વિસ સ્ટેશનોને જીપીસીબીની પરવાનગી છે ખરી?