કઠલાલ તાલુકામાં આવેલ કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજ ને ઘેર ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.ચૌહાણ પી આઇ એન.એ.પરમાર તેમજ પી એસ આઈ આર.કે.કાંબરીયા સહિત સ્ટાફ ના જવાનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દેશપ્રેમ ,રાષ્ટ્રભાવના  જાગૃત કરવા માટે શાળાની 800 વિદ્યાર્થિનીઓ દ્વારા  ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરવામાં આવી 
 
                      શ્રી કે .પી. ગર્લ્સ હાઇસ્કુલ વઢવાણસીટી સુરેન્દ્રનગરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રની...
                  
   Lok Sabha Election Result 2024: NDA के पास बहुमत , क्या INDIA करेगा खेला? | Breaking News | Aaj Tak 
 
                      Lok Sabha Election Result 2024: NDA के पास बहुमत , क्या INDIA करेगा खेला? | Breaking News |...
                  
   बालोतरा में ट्रैफिक डायवर्ट करने के लिए ओवरब्रिज तैयार:2 किमी दूरी में वाई आकार में बना, 3 जिला मुख्यालयों के लिए जाएंगे रास्ते 
 
                      नया जिला बनने के बाद बालोतरा में बहु प्रतीक्षित ओवरब्रिज बन कर तैयार हो गया है। ट्रायल के लिए...
                  
   
  
  
  
  
  