દેશમાં વધતી ગરીબી બેકારી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શરૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે. આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણુંની આગેવાનીમાં, આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર સહિત સમગ્ર દેશમાં ભાજપના શાસનમાં મોંઘવારી, બેરોજગારી અને નશાખોરી સહિતની સમસ્યાઓથી પ્રજા પરેશાન, ત્રસ્ત છે છતાં સરકાર નાગરિકોને રાહત થાય તેવા કોઈ પગલાં ભરતી નથી ત્યારે પ્રજાની સમસ્યાને વાચા આપવા પદયાત્રા યોજવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના શાસનથી રાજ્યની પ્રજા ત્રસ્ત, પરેશાન છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મધ્યમ અને નિપ્ન મધ્યમ વર્ગના વિધાર્થીઓ ઊંચી ફી ભરી શકતા ન હોવાથી શિક્ષણથી વંચિત રહે છે. શિક્ષિત અને અર્ધ શિક્ષિત યુવાનો બેરોજગારીથી પરેશાન છે. રાજયમાં દારુ, ડ્રગ્સ સહિત નશાખોરી માદક દ્રવ્યનું બેરોકટોક વેચાણ અને ગુનાખોરીનું રાજ પ્રવર્તી રહ્યાં છે ત્યારે સરકારની આંખ ઉઘાડવા માટે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારાપદયાત્રા યોજાઈ રહી છે જેમાં શક્તિસિંહ ગોહિલની આગેવાની આ પદ્યાત્રાનું આયોજન થયું છે. જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે આવતીકાલે કોંગ્રેસની બેઠક પણ મળનારી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ram Mandir Pran Pratishtha Ceremony में शामिल होने पर क्या बोले Bollywood Actor Sanjay Dutt, Ayodhya
Ram Mandir Pran Pratishtha Ceremony में शामिल होने पर क्या बोले Bollywood Actor Sanjay Dutt, Ayodhya
24/8/22 ના રોજ સવારે 11-00 કલાકે શ્રી વિશ્વકર્મા વંશજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
24/8/22 ના રોજ સવારે 11-00 કલાકે શ્રી વિશ્વકર્મા વંશજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગારીયાધાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિવ્યેશભાઈ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમમાં શીલ અંગે શંકા વ્યક્ત કરી
ગારીયાધાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિવ્યેશભાઈ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમમાં શીલ અંગે શંકા વ્યક્ત કરી
2024 BMW S 1000 XR इंडियन मार्केट में लॉन्च, जानिए कीमत और खासियत
2024 BMW S 1000 XR की कीमत 22.50 लाख रुपये (एक्स-शोरूम) है जो इसकी पिछली दर्ज कीमत से 40 हजार...