તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cricket की पिच पर CM Yogi Adityanath का दिखा जलवा, एक के बाद एक बेहतरीन शॉट्स लगाए | Aaj Tak
Cricket की पिच पर CM Yogi Adityanath का दिखा जलवा, एक के बाद एक बेहतरीन शॉट्स लगाए | Aaj Tak
যোৱা নিশা লক্ষীমপুৰৰ হাৰমতীত চিলিণ্ডাৰ বিস্ফোৰনৰ ফলত সংঘটিত হয় ভয়ংকৰ অগ্নিকাণ্ড
লখিমপুৰৰ হাৰমতীত ভয়ংকৰ অগ্নিকাণ্ড।হাৰমতী দৈনিক বজাৰত মাজ নিশা সংঘটিত হয় এই অগ্নিকাণ্ড। ভয়ংকৰ...
Banaskantha News | કાંકરેજ: મંત્રી કિર્તીસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને પર્યાવરણ સંવાદ કાર્યક્રમ| Dpnews
Banaskantha News | કાંકરેજ: મંત્રી કિર્તીસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને પર્યાવરણ સંવાદ કાર્યક્રમ| Dpnews
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા