તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા મંગલપુર ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસ કારોબારી ની મીટીંગ યોજાઇ
મહુધા તાલુકાના મંગલપુર ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસ સંગઠન આવનાર ચૂંટણી અંગે બેઠક નું આયોજન કરવામાં...
કોંગ્રેસના તમામ નેતાઓના પોસ્ટરો પર લગાવી કાળી શાહી, જગદીશ ઠાકોરના નિવેદનનો વિરોધ
કોંગ્રેસના તમામ નેતાઓના પોસ્ટરો પર લગાવી કાળી શાહી, જગદીશ ઠાકોરના નિવેદનનો વિરોધ#viralvideo...
Eknath Shinde यांचं Uddhav Thackeray यांना उत्तर, म्हणाले 'गद्दार कोण, खुद्दार कोण?'
Eknath Shinde यांचं Uddhav Thackeray यांना उत्तर, म्हणाले 'गद्दार कोण, खुद्दार कोण?'
આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહી
આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહી
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યલય આરંભ કર્યો
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સેવાકીય પ્રવૃતિઓ માટે નવા કાર્યાલય (ઓફિસ)નો આજથી શુભારંભ.
...