તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hezbollah Tension: Hezbollah प्रमुख Hassan Nasrallah ने इसराइल पर क्या कहा? (BBC Hindi)
Israel Hezbollah Tension: Hezbollah प्रमुख Hassan Nasrallah ने इसराइल पर क्या कहा? (BBC Hindi)
মৰিগাঁও জনসংযোগ বিষয়াৰ কাৰ্যালয়ত ' মুখ্যমন্ত্ৰীৰ বক্তৃতা সংকলন ' সাংবাদিক, জনপ্ৰতিনিধিৰ মাজত বিতৰণ
মৰিগাঁও জনসংযোগ বিষয়াৰ কাৰ্যালয়ত ' মুখ্যমন্ত্ৰীৰ বক্তৃতা সংকলন ' সাংবাদিক, জনপ্ৰতিনিধিৰ মাজত...
गुजरात कोंग्रेस के प्रमुख के विवादित निवेदन पर जगदीश ठाकोर को मिला यह जवाब, वीडियो अंत तक देखे #sms
જગદીશ ઠાકોર ના નિવેદન પછી જગડીહ ઠાકોર ને નિવેદન નું જવાબ વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ નો જવાબ...
Maharashtra: सूखे की मार झेल रहे बच्चे, जिनके पास ना पढ़ने को पैसे हैं और ना ही खाने को (BBC Hindi)
Maharashtra: सूखे की मार झेल रहे बच्चे, जिनके पास ना पढ़ने को पैसे हैं और ना ही खाने को (BBC Hindi)
તા.૨૮ સપ્ટેમ્બરે લીલીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
યોજાશે
અરજદારોને તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલવી
----
અમરેલી, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર)...