તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Market To Crash Today? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News
US Market To Crash Today? | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News
#बनासकांठा - सरहदी पंथक में बिजली गिरने से दो बेटियों की मौत...
#बनासकांठा - सरहदी पंथक में बिजली गिरने से दो बेटियों की मौत...
જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને રૂા. 4050ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ
ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન તથા સુચનાઓથી શહેરી વિસ્તારોમાં ગુનાહીત...
मेमू कोचों में मोबाईल चार्जिंग प्वाइंट नहीं होने की शिकायत पर , प्रधानमंत्री कार्यालय नें रेल्वे से जबाव मांगा
कोटा मण्डल में चल रही यात्री गाड़ी मेमू के यात्री कोचों में मोबाईल चार्जिंग प्वाइंट नहीं होने की...