તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বীৰঝৰা ছোৱালী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত স্বাস্থ্য পৰীক্ষা শিবিৰ অনুষ্ঠিত
আজি বঙাইগাঁও জিলাৰ বীৰঝৰা ছোৱালী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত জিলা স্বাস্থ্য বিভাগৰ তৰফৰ পৰা...
જેતપુરમાં નીકળેલા ઝેરી કેમિકલના ધુંવાળાથી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોની હાલત બગડી #MUKHYA_SAMACHAR
જેતપુરમાં નીકળેલા ઝેરી કેમિકલના ધુંવાળાથી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોની હાલત બગડી #MUKHYA_SAMACHAR
इजराइली हमले में हिजबुल्लाह के ड्रोन चीफ की मौत:लेबनान में जंग रोकने से नेतन्याहू का इनकार,
इजराइल ने गुरुवार, 26 सितंबर को दक्षिणी लेबनान पर एयरस्ट्राइक की। इस एयरस्ट्राइक में हिजबुल्लाह...
પ્રમુખ રાજુભાઇ દોસી એ આપી અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને શુભકામનાઓ
પ્રમુખ રાજુભાઇ દોસી એ આપી અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને શુભકામનાઓ