તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ના લુવારા ગામ ની સીમમા જાહેર મા જુગાર રમતા ૪ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત કુલ કિં.રૂ ૧,૭૪,૪૭૦- ના મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ.
સાવરકુંડલા ના લુવારા ગામ ની સીમમા જાહેર મા જુગાર રમતા ૪ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત...
NEWS :- अब YouTube Shots के लिए डिस्क्रिप्शन लिख कर देगा Google का ये Ai, यूजर्स के लिए ऐसे होगा मददगार
Google ने अभी हाल ही में DeepMind और Google Brain को एक बड़ी AI टीम में संयोजित किया है। ये नया...
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Gold Price Today: Dhanteras से पहले फिर सस्ता हुआ सानो, खरीदारी का इससे अच्छा मौका नहीं मिलेगा!
Gold Price Today: Dhanteras से पहले फिर सस्ता हुआ सानो, खरीदारी का इससे अच्छा मौका नहीं मिलेगा!