તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રંગે ચંગે ઉજવાશે નવલા નોરતા
#buletinindia #gujarat #bharuch
kota.प्रहलाद गुंजल के समर्थन में पूरे राजस्थान के गुर्जरों की कोटा में होगी महापंचायत
kota.प्रहलाद गुंजल के समर्थन में पूरे राजस्थान के गुर्जरों की कोटा में होगी महापंचायत
વિદાય સમારોહ યોજાયો
એસ.ઝેડ.કિશોરી સાહેબ કાર્યપાલક ઇજનેર નો વિદાય સમારંભ ગુહાઈ ડેેમ ખાતે રાખવામાં આવેલ તેમને...
શાહિદ કપૂરે જણાવ્યું કેમ તેણે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા, કહ્યું- હું દારૂ પીતો નથી અને શાકાહારી છું…
કોફી વિથ કરણ 7 ના લેટેસ્ટ એપિસોડને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમાં કરણ જોહરના...
OnePlus 12R: पहली सेल में चूक गए मौका! दोबारा लाइव हो रही आज सेल, 5500mAh बैटरी और 50MP कैमरा वाला फोन मिलेगा इतना सस्ता
वनप्लस ने हाल ही में अपने भारतीय ग्राहकों के लिए OnePlus 12 Series लॉन्च की है। इस सीरीज में...