તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ ના કુંવરવા ગામે ભાજપની ટિફિન બેઠક યોજાઈ...!
ભાજપની ટિફિન બેઠક યોજાઈ...!
દેડયાપાડાના બયડી ગામે ખેતરમાં ખેડાણ બાબતે ઝગડો થતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
દેડયાપાડાના બયડી ગામે ખેતરમાં ખેડાણ બાબતે ઝગડો થતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી જાન થિ મારી...
शिवराय ते भिमराय क्रांती संघटनेतर्फे छत्रपती शिवाजी महाराज जयंती निमित्त अभिवादन.
शिवराय ते भिमराय क्रांती संघटनेतर्फे छत्रपती शिवाजी महाराज जयंती निमित्त अभिवादन.
इजरायली PM नेतन्याहू की हत्या की साजिश, इस दुश्मन देश ने दी सुपारी
अपने प्रमुख नेताओं को खोने के बाद हमास, हिजबुल्लाह और ईरान, इजरायल को सबक सिखाने के लिए उस पर कई...