તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षक परिवर्तन पॅनलच्या नवीन संचालकाचा गेवराई विधानसभा मतदारसंघाचे आ.ॲड.लक्ष्मण पवार यांनी केला सत्कार
गेवराई (प्रतिनिधी) गेवराई शिक्षक पतसंस्थाच्या झालेल्या निवडणूक मध्ये परिवर्तन पॅनल च्या सर्व...
અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યોઃ માતાજીને ધજા ચડાવી સફાઇકર્મીઓનું સન્માન કરાયું..
http://gexpressnewsnetwork.blogspot.com/2022/09/ambaji_3.html
ઘોઘામાં ઇદે મિલાદની ભવ્ય ઉજવણી કરાય
ઘોઘામાં ઇદે મિલાદની ભવ્ય ઉજવણી કરાય
નેસવડ ગામે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
નેસવડ ગામે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી