તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कच्चा पपीता खाना है सेहत के लिए फायदेमंद, जानें इसे खाने के चमत्कारी लाभ
पके हुए पपीते के फायदे तो आपने कई बार सुने होंगे लेकिन क्या आप जानते हैं कि कच्चा पपीता (Unripe...
વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભાજપા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભાજપા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
आपसी रंजिश में हुई चाकू बाजी युवक हुआ घायल
आपसीरंजिश में हुई चाकू बाजी घयालयों को कराया कोटा एमबीएस अस्पतालमें भर्ती
कोटा शहर के पास भीमपुरा...