તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेसहारा पशुओं ने उड़ाई रेलवे की नींद, ट्रेनों की संरक्षा को खतरा- आवागमन भी प्रभावित
दिल्ली-आगरा रेल खंड के आसपास बेसहारा पशुओं ने रेलवे की नींद उड़ा दी है। पशुओं से वंदे भारत,...
DEESA // ડીસા વાડી રોડ વિસ્તાર માં ગટરનું નાળું તુટેલી હાલત માં રહેતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં..
ડીસા વાડીરોડ વિસ્તાર માં ગટરનું નાળું તુટેલી હાલતમાં રહેતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા.....
પાટણ ગ્રાહકોને લાઈટ બિલ ભરવા અપીલ કરતો વિડિઓ વાયરલ | SatyaNirbhay News Channel
પાટણ ગ્રાહકોને લાઈટ બિલ ભરવા અપીલ કરતો વિડિઓ વાયરલ | SatyaNirbhay News Channel
ಚಾತುರ್ಮಾಸ್ಯ ಸಮಿತಿ ವತಿಯಿಂದ ಸಾಧಕ ಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿ ಹಾಗೂ ಸನ್ಮಾನ ಸಮಾರಂಭ
ಬೆಂಗಳೂರು : ನಗರದ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನಲ್ಲಿರುವ ಹಿಂದೂ ಸಾದರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘದಲ್ಲಿ ಇಂದು ಬೆಳಗ್ಗೆ...
চৰাইবাহী ত তিনিদিনীয়া মহাপুৰুষীয়া আদিপন্থা সমাজ ৰ ৬৬তম্ বাৰ্ষিক মহাপালনাম শনিবাৰৰ পৰা।
ৰহাৰ সমিপবৰ্তী চৰাইবাহীত মহাপুৰুষীয়া আদিপন্থা সমাজ,অসমৰ তিনিদিনীয়া ৬৬তম্ মহাপালনাম ৰ অনুষ্ঠিত...