તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્યમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ટેક્સ...
AAJTAK 2 LIVE । PRAYAGRAJ में अब छात्र कोई बड़ा रास्ता अपनाएंगे, बवाल के बाद सरकार झुकेगी? AT2 LIVE।
AAJTAK 2 LIVE । PRAYAGRAJ में अब छात्र कोई बड़ा रास्ता अपनाएंगे, बवाल के बाद सरकार झुकेगी? AT2 LIVE।
Cyber Frauds: दूरसंचार अधिकारी बताकर फर्जी कॉल्स करने वालों से अलर्ट! एक गलती करवा देगी भारी नुकसान
दूरसंचार विभाग (DoT) ने वॉट्सऐप कॉल्स को लेकर भी एक एडवायजरी जारी की है। विदेशी नंबरों से आने...