તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anushka Sen : I want to work with Rohit Shetty.
Anushka Sen who Started out with television at young age actress is currently focusing on...
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
মঙ্গলদৈ অসামৰিক চিকিৎসালয়ত প্ৰসূতি মৃত্যুক লৈ উত্তপ্ত পৰিস্থিতি। চিকিৎসকৰ গাফিলটিৰ অভিযোগ পৰিয়ালৰ।
মঙ্গলদৈ অসামৰিক চিকিৎসালয়ত প্ৰসুতি মৃত্যুক লৈ উত্তপ্ত পৰিস্থিতি।চিকিৎসকৰ গাফিলটিৰ অভিযোগ...
કાંકરેજના અરણીવાડામાં રાજ્યનું સૌથી મોટું રેતી ચોરી કૌભાંડ ઝડપાયું : 100 ડમ્પરો સીઝ કર્યાં
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા પાસેથી પસાર થતી બનાસ નદીના પટમાંથી અત્યાર સુધીનો રાજ્યનું...