સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલ સરદાર સ્થાનકવાસી જૈન સંઘના સભ્ય એવા ઉષાબેન નું 38 માં ઉપવાશે અવસાન થતા જૈન સમાજ ના લોકો પાલખી યાત્રામાં જોડાયા હતા.પૂ. પુ. બંધુબેલડી ડો. નિરંજનમુની તથા ચેતનમૂની ની પાવન નિશ્રા માંશ્રી સરદાર સ્થાનકવાસી જૈન સંઘ ને આંગણે પુજ્ય ઉષાબેન બિપિનચંદ્ર શાહ (શેખપર વાળા) નો આજે ૩૮ માં ઉપવાસે સાતા પૂર્વક એવમ સમતા પૂર્વક સંથારો સીઝી ગયેલ છે.તેમની પાલખી યાત્રા તા:- 12-10-22, સવારે ૯:૦૦ વાગ્યે, ૩ર, ચેતના સોસાયટી, સરદાર ઉપાશ્રય પાસે થી નીકળી વાયા જવાહર રોડ, હેન્ડલુમ થઈ ને પાવર હાઉસ વાળા મોક્ષધામ પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે તપસ્વી અમર રહો ના નારાથી જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'कब पर्ची बदल जाए मटके में ही यमुना का पानी ला दीजिए', डोटासरा ने CM भजनलाल पर बड़ा बयान
भजनलाल सरकार पर लगातार कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा हमलावर है. रविवार को डोटासरा ने...
કેનાલના રસ્તે મોટરસાયકલ સ્લીપ ખાતા યુવક અને બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું: મૃતદેહ બીજા દિવસે કેનાલમાંથી મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના નવલગઢ ગામે કેનાલના રસ્તે મોટરસાયકલ સ્લીપ ખાતા યુવક અને બાઈક નર્મદા કેનાલમાં...
जलोदी टीकरिया कलां में लगेगा इथेनॉल संयंत्र, मिलेगा रोजगार
बून्दी जिले के तालेड़ा तहसील के जलोदी टीकरिया कलां में लगेगा इथेनॉल संयंत्र, मिलेगा रोजगार।...
બનાસકાંઠા ના દિયોદર માં અર્બુદા સેનાએ નું મહા સંમેલન
બનાસકાંઠા ના દિયોદર માં અર્બુદા સેનાએ નું મહા સંમેલન
લંપી વાયરસથી બનાસકાંઠા માં દસ હજાર ગાયો ના...