સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલ સરદાર સ્થાનકવાસી જૈન સંઘના સભ્ય એવા ઉષાબેન નું 38 માં ઉપવાશે અવસાન થતા જૈન સમાજ ના લોકો પાલખી યાત્રામાં જોડાયા હતા.પૂ. પુ. બંધુબેલડી ડો. નિરંજનમુની તથા ચેતનમૂની ની પાવન નિશ્રા માંશ્રી સરદાર સ્થાનકવાસી જૈન સંઘ ને આંગણે પુજ્ય ઉષાબેન બિપિનચંદ્ર શાહ (શેખપર વાળા) નો આજે ૩૮ માં ઉપવાસે સાતા પૂર્વક એવમ સમતા પૂર્વક સંથારો સીઝી ગયેલ છે.તેમની પાલખી યાત્રા તા:- 12-10-22, સવારે ૯:૦૦ વાગ્યે, ૩ર, ચેતના સોસાયટી, સરદાર ઉપાશ્રય પાસે થી નીકળી વાયા જવાહર રોડ, હેન્ડલુમ થઈ ને પાવર હાઉસ વાળા મોક્ષધામ પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે તપસ્વી અમર રહો ના નારાથી જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bangladesh violence: बांग्लादेश सीमा से भारत को कितना खतरा, क्या है भारत सरकार की तैयारी? यहां पढ़ें सबकुछ
नई दिल्ली। दुनिया की सबसे खतरनाक सीमाओं में शामिल भारत-बांग्लादेश की सीमा हमेशा से ही...
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બિરસા મુંડાજીની પ્રીતમાનું લોકાર્પણ કરવામાં આવ્યું
વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ને લઇ આસુરા સર્કલ ઉપર બિરસા મુંડાજીની...
बाबा रामदेव जी के भंडारे के समापन के साथ कस्बे में ध्वज को कराया भ्रमण
कोटा. कनवास क्षेत्र के धुलेट कस्बे में सावन की अमावस्या को समाज के लोगों द्वारा लगाए जाने वाले...
वर्षांनुवर्षे सत्ता भोगणाऱ्यांना जाब विचारण्यासाठीच घोंगडी बैठका- प्रा.किसन चव्हाण
वर्षांनुवर्षे सत्ता भोगणाऱ्यांना जाब विचारण्यासाठीच घोंगडी बैठका- प्रा.किसन चव्हाण
Kiska Hoga Rajtilak: महिला सुरक्षा Ashok Gehlot सरकार ने क्या किया है? | Anjana Om Kashyap | Aaj Tak
Kiska Hoga Rajtilak: महिला सुरक्षा Ashok Gehlot सरकार ने क्या किया है? | Anjana Om Kashyap | Aaj Tak