આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰকাৰী নিৰ্দেশনা মানি দিপাৱলী উদযাপনৰ আহ্বান পৰিবেশ সুৰক্ষা সমিতি অসমৰ
চৰকাৰী নিৰ্দেশনা মানি দিপাৱলী উদযাপনৰ আহ্বান পৰিবেশ সুৰক্ষা সমিতি অসমৰ
Chanakya niti episode 663 || सहायता की शर्त ! || #trending #chanakyaniti663
Chanakya niti episode 663 || सहायता की शर्त ! || #trending #chanakyaniti663
વધુ એક કૌભાંડ!: જૂનાગઢની નરસિંહ
મહેતા યુનિવર્સિટીમાં હોમ સાયન્સ
બાદ વધુ એક કૌભાંડ, પેપર ખોલાવતા
LLMના માર્કસ વધી ગયા
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોમ
સાયન્સ કૌંભાડ બાદ એલ.એલ.એમ. સેમેસ્ટરના
પેપર ફરી ચેક...
मासिक तिथि पर बच्चों को फल वितरित किए केशवरायपाटन
मासिक तिथि पर बच्चों को फल वितरित किए
केशवरायपाटन 31 जुलाई
। क्षेत्र के पटोलिया के राजकीय...
ભાભર : ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો | SatyaNirbhay News Channel
ભાભર : ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો | SatyaNirbhay News Channel