આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે રવિવારે ૯૭.૯૨ ટકા મતદાન થયું હતું
વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે રવિવારે ૯૭.૯૨ ટકા...
গোৰেশ্বৰত PMAYৰ গৃহৰ জৱ কাৰ্ডৰ ধন মোকোলাই দিয়াৰ নামত ধনসংগ্ৰহ,উচিত তদন্তৰ দাবী দল সংগঠনৰ#news#views
গোৰেশ্বৰত PMAYৰ গৃহৰ জৱ কাৰ্ডৰ ধন মোকোলাই দিয়াৰ নামত ধনসংগ্ৰহ,উচিত তদন্তৰ দাবী দল সংগঠনৰ#news#views
Dangal LIVE: UP में सरकारी नौकरी पर सियासत भारी! | UPSSSC | CM Yogi | UP Government |Chitra Tripathi
Dangal LIVE: UP में सरकारी नौकरी पर सियासत भारी! | UPSSSC | CM Yogi | UP Government |Chitra Tripathi
નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આમરણ ઉપવાસનો નવમો દિવસ
નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આમરણ ઉપવાસનો નવમો દિવસ