આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ ঝলমত পথ দুৰ্ঘটনাত যুৱক নিহত।
মৰাণৰ ঝলমত পথ দুৰ্ঘটনাত যুৱক নিহত ৷ নিহত যুৱকজন তিনিচুকীয়া লেজাই হোলাৰ ৰাজা বৰা (৩৪) ৷ যুৱকজনে...
ST. XAVIER'S SENIOR SECONDARY SCHOOL ৰ সম্বৰ্ধনা অনুস্থান ।
ST. XAVIER'S SENIOR SECONDARY SCHOOL ৰ উচ্চতৰ মাধ্যমিক চূড়ান্ত পৰীক্ষাৰ ফলাফল ঘোষণা হোৱা ক'লা...
आरंभ तरुण गणेश मंडळाची कार्येकारणी जाहीर अशोक वैद्य यांची अध्यक्ष पदी निवड
कै.शिवाजी धांडे नगर चा राजा ; आरंभ तरूण गणेश मित्र मंडळ सार्वजनिक उत्सव 2022
बीड...
मदत मिळत नसल्याने गारखेडा गाव विक्रीस नागरिकाची प्रकिया पाहा
मदत मिळत नसल्याने गारखेडा गाव विक्रीस नागरिकाची प्रकिया पाहा
સુરતમાં ગણેશ ઉત્સવ : સુરતમાં અંદાજે રૂ. 625 કરોડના બિઝનેસમાં 60,000 પંડાલ બનાવશે
સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન અંદાજે રૂ. 625 કરોડનો બિઝનેસ થવાની ધારણા છે. આમાં કેટરર્સ, થીમ-આધારિત...