આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত বিধায়ক পদ্ম হাজৰিকাৰ ছেল্ফি ষ্টেণ্ডত ফটোচেচন 
 
                      #স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত বিধায়ক পদ্ম হাজৰিকাৰ ছেল্ফি ষ্টেণ্ডত ফটোচেচন।
                  
   *અંબાજી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને અંબાજી મંદિરના ચાચર ચોક થી અંબાજી હાઈસ્કૂલ સુધી અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું....* 
 
                      બનાસકાંઠા જિલ્લામાં ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત ''મારી માટી - મારો દેશ'' કાર્યક્રમ ધામધૂમથી...
                  
   ખેડા જિલ્લાના ઠાસરા ખાતે તાલુકા કક્ષાનો લોક દરબાર કાર્યક્રમ યોજાયો. 
 
                      ખેડા જિલ્લાના ઠાસરા ખાતે તાલુકા કક્ષાનો લોક દરબાર કાર્યક્રમ યોજાયો.
                  
   સિહોર વડલાચોક ભીલવાડા સુધી નવાં રોગને ક્યાં મુહૂર્ત માં મંજુર કરાયો હતો  
 
                      સિહોરના વડલાચોક થી ભીલવાડા સુધીમાં બનેલા નવા આરસીસી રોડને ક્યાં મુર્હતમાં મંજુર કરાયો છે તે ઈશ્વર...
                  
   
  
  
  
   
  