આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Lok Sabha Speech: आज 2 बजे राष्ट्रपति के अभिभाषण का जवाब देंगे PM मोदी | PM Modi Speech
PM Modi Lok Sabha Speech: आज 2 बजे राष्ट्रपति के अभिभाषण का जवाब देंगे PM मोदी | PM Modi Speech
પેટલાદમાં સ્વામી સચ્ચિદાનંદની ઉપસ્થિતિમાં શિક્ષકોનું સન્માન કરાયું.
પેટલાદ શહેરના તન્મય પાર્ટી પ્લોટમાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદની ઉપસ્થિતિમાં એવોર્ડ મેળવનાર...
ડીસામાં શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપાયું
રાજ્યભરમાં ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ...