આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર ઠાકોર સમાજના બંને આગેવાનો ફરીથી કેસરિયો ધારણ કરશે
ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસાની વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ ના આપતા...
Salman Khan Death Threat Case: धमकी देने वाला आरोपी गिरफ्तार | in24news
Salman Khan Death Threat Case: धमकी देने वाला आरोपी गिरफ्तार | in24news
नारायण स्कूल की तरफ से रखा गया ग्रँड फिनाले प्रोग्राम.
नारायण स्कूल की तरफ से रखा गया ग्रँड फिनाले प्रोग्राम.
કેશોદની માહી ડેરીમાં તાળાં તોડી ઘુસી જઈ દુધ ના કેન ઢોળી નાંખતા ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
કેશોદની માહી ડેરીમાં તાળાં તોડી ઘુસી જઈ દુધના કેન ઢોળી નાંખતા ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ