આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতীয় জনতা পাৰ্টীৰ ঢকুৱাখনা জিলা কাৰ্যালয় পৰা বগীনদীলৈ বাইক ৰেলি
ভাৰতীয় জনতা পাৰ্টিৰ ঢকুৱাখনা জিলা কাৰ্যালয়পৰা বগীনদীলৈ আজাদি কা অমৃত মহোৎসৱ'ৰ লগত সংগতি ৰাখি...
CM Kejriwal News: कोर्ट में हुई जबरदस्त बहस फिर मिली Kejriwal को जमानत! | Aaj Tak
CM Kejriwal News: कोर्ट में हुई जबरदस्त बहस फिर मिली Kejriwal को जमानत! | Aaj Tak
આપના પ્રમુખ બનાવાયા ઈસુદાન ગઢવીને..
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ નવો વળાંક આપ્યો છે. ત્યારે આજે આપ પક્ષનાં પ્રદેશ પ્રમુખ તરીકે...
અમીરગઢ ના ચેખલા પાટિયા પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત
અમીરગઢ ના ચેખલા પાટિયા પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત