આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मौसमी बीमारियों से बचाव को लेकर चिकित्सा विभाग ने की एडवाइजरी जारी
जिला कलक्टर के निर्देश पर बूंदी चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से मौसमी बीमारियों से...
ककरहटी विप्र समाज एवं सर्व समाज के द्वारा बड़ी धूमधाम से मनाया गया भगवान परशुराम का जन्म उत्सव
*ककरहटी विप्र समाज एवं सर्व समाज के द्वारा बड़ी धूमधाम से मनाया गया भगवान परशुराम का जन्म उत्सव*...
ધ્રોલ 5000 રાજપૂત યુવાનો રચશે ઇતિહાસતારીખ 18 ઓગસ્ટ નાં રોજ ધ્રોલ ની યુદ્ધ ભૂમિ ભૂચર મોરી શહીદ
ધ્રોલ 5000 રાજપૂત યુવાનો રચશે ઇતિહાસતારીખ 18 ઓગસ્ટ નાં રોજ ધ્રોલ ની યુદ્ધ ભૂમિ ભૂચર મોરી શહીદ
परस्पर फेरफार करून सोसायटीचे कर्ज उचलल्याप्रकरणी आत्महत्येचा दिला इशारा@india report
परस्पर फेरफार करून सोसायटीचे कर्ज उचलल्याप्रकरणी आत्महत्येचा दिला इशारा@india report
અમદાવાદમાં ગુજસીટોકના આરોપીના ઘરે ડિમોલિશન @Sandesh News
અમદાવાદમાં ગુજસીટોકના આરોપીના ઘરે ડિમોલિશન @Sandesh News