આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા 14 11 2022
PORBANDAR પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા 14 11 2022
બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન તરીકે મનહરભાઈ માતરિયા, વાઈસ ચેરમેન તરીકે સનાભાઈ કેરાળીયાની પસંદગી...
બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન તરીકે મનહરભાઈ માતરિયા, વાઈસ ચેરમેન તરીકે સનાભાઈ કેરાળીયાની પસંદગી...
Top Trades Next Week: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश | Business
Top Trades Next Week: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश | Business
Breaking News: Court में ले जाते वक्त CM Kejriwal का बड़ा बयान, कहा- ये अच्छा नहीं हो रहा है
Breaking News: Court में ले जाते वक्त CM Kejriwal का बड़ा बयान, कहा- ये अच्छा नहीं हो रहा है
Breaking News: Parliament Security Breach पर बोले निसिथ प्रमाणिक- 'संसद पूरी तरह सुरक्षित है'
Breaking News: Parliament Security Breach पर बोले निसिथ प्रमाणिक- 'संसद पूरी तरह सुरक्षित है'