આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર દિન ઉજવણી ના ભાગ રૂપે હાલ તમામ તૈયારી ને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે ટૂંક સમય માં કલેકટર શ્રી એમ.એ.પંડ્યા આવી પહોંચશે
૭૬ માં સ્વાતંત્ર દિન નિમિતે કલ્યાણપુર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગ રૂપે હાલ તમામ તૈયારી ને...
ઉના તાલુકાના ખજુદ્રા માં વિદ્યાર્થીઓ ગંટરના ગંદા પાણી માંથી નીકળી સ્કૂલે ભણવા જવા માટે મજબૂર બન્યા.
ઉના તાલુકાના ખજુદ્રા માં વિદ્યાર્થીઓ ગંટરના ગંદા પાણી માંથી નીકળી સ્કૂલે ભણવા જવા માટે મજબૂર બન્યા.
MSU મા Election ને લઇ Rajistraar એ પ્રતિક્રિયા આપી
MSU મા Election ને લઇ Rajistraar એ પ્રતિક્રિયા આપી
चौसाळयात पुन्हा हातभट्टी अड्डयावर धाडसी कारवाई
चौसाळा बसस्थानकासमोरील हातभट्टी अड्डयावर कारवाई का नाही ?
बीड (प्रतिनिधी) बीड तालुक्यातील चौसाळा...