આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লেখাপানীত বিক্ষোভ কাৰ্যসূচী ।। Bibidh News
লেখাপানীত বিক্ষোভ কাৰ্যসূচী ।। Bibidh News
কলাবাৰীৰ জ্ঞানদীপ (চানু) পূজাৰীয়ে MBBS পাঠ্যক্ৰমত নামভৰ্তিৰ সুবিধা পাইছে
কলাবাৰীৰ ঐতিহ্যমণ্ডিত দ'লগুৰিৰ শ্ৰী ৰমেশ পূজাৰী আৰু শ্ৰী নিভা পূজাৰীৰ কনিষ্ঠ পুত্ৰ জ্ঞানদীপ...
મોરબી પુલ દુર્ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મોરબી પુલ દુર્ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ભાણવડમાં પાણીનો વેડફાટ પાલિકા સત્તાધીશો ચૂંટણીમાં વ્યસ્ત
ભાણવડમાં પાણીનો વેડફાટ પાલિકા સત્તાધીશો ચૂંટણીમાં વ્યસ્ત
पुरुषों के लिए मेथी दाना के फायदे | fenugreek seeds benefits for Testosterone, weight loss, diabetes
पुरुषों के लिए मेथी दाना के फायदे | fenugreek seeds benefits for Testosterone, weight loss, diabetes