દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় ক্ৰীড়া দিৱস উপলক্ষে তিনিচুকীয়া ৰেলৱে ডিভিজন স্পৰ্টছ ক্লাৱৰ বেডমিণ্টন প্ৰতিযোগিতা ।
সোমাবাৰে ৰাষ্ট্ৰীয় ক্ৰীড়া দিৱস উপলক্ষে তিনিচুকীয়া ৰেলৱে ডিভিজন স্পৰ্টছ ক্লাৱে এক বেডমিণ্টন...
આકરા તેવર: 200થી વધુ દૂકાનોમાં દૂધનું
વેંચાણ બંધ કરાવ્યું
બાઇક પર આવેલા 15 થી 20 યુવકોના
ટોળાએ દૂધની દુકાનોમાં ઘુસી દૂધના પાઉચ
રસ્તા પર ફેંકી દીધા
ઢોર...
Arvind Kejriwal ने Mukhyamantri Mahila Samman Yojana के बारे हर बात बताई | Delhi Budget 2024 #Atishi
Arvind Kejriwal ने Mukhyamantri Mahila Samman Yojana के बारे हर बात बताई | Delhi Budget 2024 #Atishi
বাঁহৰ চুঙাত পানী যোগান ধৰি সমাদৃত হোৱা কাজিৰঙাৰ চন্দন নাথলৈ ইণ্ডিয়া বুক অব ৰেকৰ্ডছৰ আমন্ত্ৰণ।
বাঁহৰ চুঙাত পানী যোগান ধৰি সমাদৃত হোৱা কাজিৰঙাৰ চন্দন নাথলৈ ইণ্ডিয়া বুক অব ৰেকৰ্ডছৰ আমন্ত্ৰণ।সুখৰ...
Breaking News: Delhi में होगी UP BJP कोर ग्रुप की बैठक, 25 उम्मीदवारों के नाम पर होगी चर्चा
Breaking News: Delhi में होगी UP BJP कोर ग्रुप की बैठक, 25 उम्मीदवारों के नाम पर होगी चर्चा