આમંત્રણમ્ 

પધારો પધારો પધારો....

*શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ના 174 મો પાટોત્સવ* પ્રસંગે

 ત્રિદિનાત્મક “*શ્રીહનુમંત ચરિત્ર કથા* ” 

*તા.* ૧૨-૧૦-૨૦૨૨ થી 

તા. ૧૪-૧૦-૨૦૨૨ 

*વક્તા* : પરમ પૂજ્ય *શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)* 

*કથા સમય* : સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે 

રાત્રે : ૮-૦૦ થી ૧૦-૩૦ કલાક 

*પોથીયાત્રા* તા. ૧૨-૧૦-૨૦૨૨,બુધવારે સાંજે ૪ કલાકે, નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળશે. 

*કથા પ્રારંભ*

તા. ૧૨-૧૦-૨૦૨૨, બુધવાર, સાંજ ૪-૩૦ કલાકે

*કથા પૂર્ણાહુતિ* તા. ૧૪-૧૦-૨૦૨૨, શુક્રવાર, 

બપોરે ૧૧-૩૦ કલાકે 

*કથા સ્થળ* : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મુખ્ય મંદિર, *સાળંગપુર*

*નોંધ :* બહાર ગામથી કથા શ્રવણમાં આવતા ભક્તો માટે ભોજન પ્રસાદ તથા ઉતારા વ્યવસ્થા રાખેલ છે