યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર ડમીકાંડ: ભાવનગર પોલીસે ડમી કાંડ માં પોલીસ કોન્સ્ટેબલ અને તેના ભાઈ સહિત વધુ બે આરોપીને ઝડપી લીધા
ભાવનગર ડમીકાંડ: ભાવનગર પોલીસે ડમી કાંડ માં પોલીસ કોન્સ્ટેબલ અને તેના ભાઈ સહિત વધુ બે આરોપીને ઝડપી...
સુંદલપુરાની પરણીતા પાસે 50 લાખની માંગણી કરી ત્રાસ ગુજારાતા ફરિયાદ નોંધાઈ.
સુંદલપુરા ખાતે રહેતે ચાંદનીબેનના લગ્ન 17-1-2020ના રોજ કેનેડા લઈ જવાની શરતે વડોદરા ખાતે રહેતા રોનક...
पीसीसी मेंबर जीवन लाल सिद्धार्थ के द्वारा किया गया अलग-अलग ग्रामों में जनसंपर्क
मध्य प्रदेश कांग्रेस कमेटी के पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ के द्वारा गुनौर विधानसभा के अलग-अलग...
P प्रदेश कांग्रेस कमेटी निशक्तजन पर पोस्ट प्रदेश संयोजक भगवान सिंह चौहान के जन्मदिन पर विभिन्न कार्यक्रम हुए आयोजित
बूंदी । राजस्थान प्रदेश कांग्रेस कमेटी निशक्तजन प्रकोष्ठ प्रदेश संयोजक भगवान सिंह चौहान का...