યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શેત્રુંજી ડેમના પાણીને લઈને ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ આપ્યું નિવેદન જુઓ
શેત્રુંજી ડેમના પાણીને લઈને ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ આપ્યું નિવેદન જુઓ
ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાવા કાર્યકતાઓને આમંત્રણ આપેલું
તળાજા શહેર ભાજપ ના ૭ શક્તિકેન્દ્રમાં પ્રવાસ કરી આગામી ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાવા કાર્યકતાઓને...
નાગેશ્રી પો.સ્ટે.માં દાખલ થયેલ શ્રી ખાલસા કંથારીયા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા મંડળીમાંથી કુલ રૂ.૪૬,૫૦,૦૦૦. ના અલગ અલગ લોનધિરાણના બોગસ કરજ ખત બનાવી નાણાકીય ઉચાપત કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી નાગેશ્રી પોલીસ
ગુન્હાની વિગત-
આ કામની હકીકત એવી છે કે, આ કામના આરોપી જશવંતભાઇ હિંમતલાલ શાહ રહે. રાજુલા, હાલ...
અમરેલી જિલ્લામાં
તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બરે યોજાશે "વિશ્વાસથી વિકાસ યાત્રા
કાર્યક્રમના આયોજન અર્થે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
---
અમરેલી, તા.૯...
पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ के द्वारा अलग-अलग ग्राम पंचायतों का किया जनसंपर्क
मध्य प्रदेश कांग्रेस कमेटी के पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ के द्वारा लगातार कांग्रेस पार्टी के...