યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিমাকুছিৰ নালাপাৰাত পুনৰ বন্যহস্তীৰ আক্ৰমণত নিহত এজন ,আহত এজন
ডিমাকুছিৰ নালাপাৰাত পুনৰ বন্যহস্তীৰ আক্ৰমণত নিহত এজন ,আহত এজন
Celebration of 4th Patotsav of Jalaram Temple at Thara|થરા ખાતે જલારામ મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી
Celebration of 4th Patotsav of Jalaram Temple at Thara|થરા ખાતે જલારામ મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી
પ્રેરણા સંસ્થા દ્વારા વડોદરામાં આયોજિત પેરા ઓલ્યમ્પિક્સમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાનાં દિવ્યાંગો...
પ્રેરણા સંસ્થા દ્વારા વડોદરામાં આયોજિત પેરા ઓલ્યમ્પિક્સમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાનાં દિવ્યાંગો...
দৰঙৰ দলগাঁৱত বৃহৎ পৰিমানৰ গাঞ্জাৰ সৈতে এজনক আটক ।
দৰঙৰ দলগাঁৱত বৃহৎ পৰিমানৰ গাঞ্জাৰ সৈতে এজনক আটক ।