યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জাৱৰ পেলোৱা স্থানত পৰিণত দলগাঁও ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ চৌহদ
দৰঙৰ দলগাঁও ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ চৌহদ বৰ্তমান পৰিণত হৈছে গেলা পচা জাৱৰ পেলোৱা স্থানত৷...
Dr.Aman War public rally in North Shillong
The mood is setting up for Elections in Meghalaya and keeping to the mood, a public rally was...
Cambodia में फंसे 5000 भारतीय नागरिकों का China से क्या कनेक्शन है? Fake Jobs Scam| Duniyadari E1070
Cambodia में फंसे 5000 भारतीय नागरिकों का China से क्या कनेक्शन है? Fake Jobs Scam| Duniyadari E1070
જસદણ આટકોટ એસ ઓ જી બ્રાન્ચે બોગસ ડોકટર ઝડપી લીધો
આટકોટ પો.સ્ટેના બળધોઇ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી...
જૂનાગઢના સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી
કેદી થયો ફરાર
જૂનાગઢના સિવિલ હોસ્પિટલ કેદી ઓડ ના ટોયલેટ મારી તોડીને આરોપી થયો ફરાર કાચા...