યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: चुनावी मोड में बीजेपी, सीएम ने विधायकों से वन टू वन की बातचीत, बताया कहा है कमजोर
मध्य प्रदेश में 2023 के विधानसभा चुनाव के लिए बीजेपी ने अपने विधायकों को चुनावी मोड में लाने की...
રાજુલા જાફરાબાદની 700 જેટલી બોટ દરિયો ખેડવા રવાના
રાજુલા જાફરાબાદની 700 જેટલી બોટ દરિયો ખેડવા રવાના
બનાસકાંઠાની નવ વિધાનસભા નું આજે પરિણામ
બનાસકાંઠાની નવ વિધાનસભા નું આજે પરિણામ
HOW I HEALED MY GUT | Effective Tips for bloating, gas, IBS, digestion & heartburn
HOW I HEALED MY GUT | Effective Tips for bloating, gas, IBS, digestion & heartburn