યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Jury Asked TCS to pay $210 million | Texas की एक अदालत ने कंपनी पर लगाया $21 Cr का जुर्माना
US Jury Asked TCS to pay $210 million | Texas की एक अदालत ने कंपनी पर लगाया $21 Cr का जुर्माना
રાધનપુર : ગુજરાત સરકાર ધન્વતરી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : ગુજરાત સરકાર ધન્વતરી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાયો | SatyaNirbhay News Channel
Lok Sabha Elections: Akhilesh Yadav ने फिर बदला प्लान, Kannauj से चुनाव लड़ने की तैयारी | UP News
Lok Sabha Elections: Akhilesh Yadav ने फिर बदला प्लान, Kannauj से चुनाव लड़ने की तैयारी | UP News
Vadodara: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ના હેડ ઓફિસ ખાતે, કપિલ જોશી દ્વારા VC ધનેશ પટેલને રજુવાત
Vadodara: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ના હેડ ઓફિસ ખાતે, કપિલ જોશી દ્વારા VC ધનેશ પટેલને રજુવાત
शिक्षक किशन कहार ने नशा- मुक्ति का दिलाया संकल्प
दुगारी ग्राम पंचायत के अन्तर्गत पालेश्वर महादेव पाल परिसर में चल रहे मनरेगा कार्य स्थल पर...