સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा उत्तर निगम के नेता प्रतिपक्ष लव शर्मा के नेतृत्व में भाजपा पार्षदो ने संसद पहुचकर लोकसभा स्पीकर ओम बिराला को दी बधाई
कोटा बूंदी लोकसभा क्षेत्र से सांसद ओम बिरला को लगातार दूसरी बार लोकसभा अध्यक्ष निर्वाचित होने पर...
PM Modi ने वंदे भारत एक्सप्रेस, भारत गौरव काशी दर्शन ट्रेन को दिखाई हरी झंडी
PM Modi flags off Vande Bharat Express, Bharat Gaurav Kashi Darshan Train in Bengaluru:...
મુંબઈના ગઠિયાએ નાણાં લીધા બાદ માલ ન મોકલતા ફરિયાદ.
ખંભાતના કંસારી ગામે મૂળ સુરતના શિવમ મનસુખ ડેડાણીયા રહે છે.કિસ્મત ટ્રેડર્સના નામથી સોપારી તેમજ...
જો હવે FIR લેવામાં મોડુ થશે તો પોલીસ સ્ટેશનના અધિકાર પર થશે કાર્યવાહી
જો હવે FIR લેવામાં મોડુ થશે તો પોલીસ સ્ટેશનના અધિકાર પર થશે કાર્યવાહી
बूंदी के प्रताप नगर में ढहा पक्का मकान,प्रशासनिक अधिकारियों ने लिया जायजा
बूंदी। शहर सहित जिले भर में हो रही लगातार बारिश के लोगो को भारी परेशानी का सामना करना पड़ रहा है।...