સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा शहर अध्यक्ष लोकसभा अध्यक्ष ओम बिरला से मिले, बताई समस्यायें
बूंदी। भाजपा शहर अध्यक्ष राजकुमार श्रंगी ने गुरुवार को लोकसभा अध्यक्ष ओम बिरला के आवास पर पहुंचकर...
DEESA/છત્રાલા બનાસ નદી માં એક આધેડ ડૂબી જવાની ઘટના..
DEESA/છત્રાલા બનાસ નદી માં એક આધેડ ડૂબી જવાની ઘટના..
शेवगाव- मुंगी येथील शिव रस्ता अडविल्याने ग्रामस्थांचं विद्यार्थ्यांचे बेहाल,तहसीलदारांना दिले निवेदन
शेवगाव- मुंगी येथील शिव रस्ता अडविल्याने ग्रामस्थांचं विद्यार्थ्यांचे बेहाल,तहसीलदारांना दिले निवेदन
शेतकऱ्यांनी निसर्गावर अवलंबून न राहता आत्मनिर्भर व्हावे- जिल्हाधिकारी श्रीमती आचल गोयल*
कसर येथे प्रक्षेत्र दिन व शेतकरी मेळावा संपन्न*
जिंतूर तालुक्यातील कसर येथे कृषी...
હાલોલ ખાતે આવેલ શારદા વિદ્યામંદિરમાં મારી માટી મારો દેશ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો.
ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા અને દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનાર...