સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ather 450X Apex को 2 हजार रुपये का टोकन अमाउंट देकर ऐसे करें बुक, मार्च 2024 से शुरू होगी डिलीवरी; जानें डिटेल्स
Ather ने 450X एपेक्स के लिए बुकिंग शुरू कर दी है। इच्छुक ग्राहक एथर की वेबसाइट के माध्यम से 2500...
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
લુણેજ વડુચી માતાના મંદિરે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૫ લાખના બ્લોક પેવિંગના કામનું ખાતર્મુહુત
ખંભાત તાલુકાના લુણેજ ખાતે આવેલ વડુચી માતાના મંદિરે ધારાસભ્ય મયૂરભાઈ રાવલની ગ્રાન્ટમાંથી રૂ.૫...
માધાપર ગામને રાજકોટ મનપામાં ભેળવ્યા બાદ વિકાસના બદલે પ્રાથમિક સુવિધાઓ પણ છીનવાઈ ગયાનો આક્રોશ
રાજકોટ શહેરની વસ્તી વધવા સાથે સરકાર દ્વારા સમયાંતરે વિસ્તાર પણ વધારવામાં આવી રહ્યો છે. જેમાં...