સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મમતા સોની ગુજરાત સુપર સ્ટાર ડીસા રસાણા પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પ અંબાજી પદયાત્રી ઓને મોજ કરાવી
મમતા સોની ગુજરાત સુપર સ્ટાર ડીસા રસાણા પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પ અંબાજી પદયાત્રી ઓને મોજ કરાવી
ৰহা ৰাজ্যিক চিকিৎসালয়ত আয়ুষ্মান সভা সম্পন্ন।
ৰহা ৰাজ্যিক চিকিৎসালয়ত আজি আয়ুষ্মান সভা সম্পন্ন হয়।
ৰাষ্ট্ৰ পিতা মহাত্মা গান্ধী...
ৰাইজৰ অনুদানেৰে প্ৰয়াত আলফা নেতা জীৱন মৰাণৰ আদ্যশ্ৰাদ্ধ সম্পন্ন।
ৰাইজৰ অনুদানেৰে প্ৰয়াত আলফা নেতা জীৱন মৰাণৰ আদ্যশ্ৰাদ্ধ সম্পন্ন।
Bharat का नाम लेकर Israel का हैरान करने वाला बयान | Israel on India | Israel air strike |
Bharat का नाम लेकर Israel का हैरान करने वाला बयान | Israel on India | Israel air strike |
Car Tips: ऑटोमैटिक क्लाइमेट कंट्रोल फीचर के कारण सफर हो जाता है आसान, मिलते हैं चार फायदे
वाहन निर्माताओं की ओर से बाजार में कई बेहतरीन फीचर्स के साथ अपनी कारों को ऑफर किया जाता है। इनमें...