સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15 અને 16 જૂન બે દિવસ ભારે થી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે અંબાજીમાં રોપ વે રહેશે બંદ..
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર...
સાણંદમાં ૫"માં માળેથી પડતું મુકી SDMનો આપઘાત | press conference I જાણો વધુ વિગત માહીતી sms news ઉપર
સાણંદમાં ૫"માં માળેથી પડતું મુકી SDMનો આપઘાત | press conference I જાણો વધુ વિગત માહીતી sms news ઉપર
Winter में गीले बालों में बाहर जाते ही ज़ुकाम? डॉक्टर से जानिए इससे कैसे बचें | Sehat ep 802
Winter में गीले बालों में बाहर जाते ही ज़ुकाम? डॉक्टर से जानिए इससे कैसे बचें | Sehat ep 802
1. *परिवार में मिसाल बना, भाई बहनों का नेत्रदान,परिवार का पांचवा नेत्रदान संपन्न
1. परिवार में मिसाल बना, भाई बहनों का नेत्रदान,परिवार का पांचवा नेत्रदान संपन्न
2. पहली...
जप्त मालमत्तेचा बँक मॅनेजरनेच केला अपहार; लोणीकंद पोलीस ठाण्यात गुन्हा दाखल
जप्त केलेल्या मालमत्तेवर अस्तित्वात नसलेली सुरक्षा एजन्सी नेमल्याचे दाखवून त्यांच्या...