સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mukhtar Ansari Death: मुख्तार अंसारी के जनाजे में उमड़ी हुजूम, कब्रिस्तान के बाहर कड़ी सुरक्षा
Mukhtar Ansari Death: मुख्तार अंसारी के जनाजे में उमड़ी हुजूम, कब्रिस्तान के बाहर कड़ी सुरक्षा
গোলাঘাটত অস্থায়ী স্বাস্থ্যকৰ্মীৰ প্ৰতিবাদ ।
গোলাঘাটত অস্থায়ী স্বাস্থ্যকৰ্মীৰ প্ৰতিবাদ ।
হেডলাইন : কাজিৰঙাত কেতিয়াবা পৰ্যটকৰ কাষেৰে পাৰ হৈ যায় বন্যজন্ত কিন্তু কেতিয়াবা খেদি আহে কিয়? এংকৰ-
হেডলাইন : কাজিৰঙাত কেতিয়াবা পৰ্যটকৰ কাষেৰে পাৰ হৈ যায় বন্যজন্ত কিন্তু কেতিয়াবা খেদি আহে কিয়? এংকৰ-
Bangladesh: शेख हसीना की बढ़ी मुश्किलें, दुकानदार की हत्या के बाद शेख हसीना पर एक और केस दर्ज
ढाका। बांग्लादेश की अपदस्थ प्रधानमंत्री शेख हसीना की उनके देश में मुश्किलें बढ़ती जा रही...
वीज चोरी रोखायला गेलेल्या वीज कर्मचाऱ्याला लाकडी दांड्याने बेदम मारहाण Villagers attack on Officer
वीज चोरी रोखायला गेलेल्या वीज कर्मचाऱ्याला लाकडी दांड्याने बेदम मारहाण Villagers attack on Officer