સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરતપુર અપહરણ-હત્યા કેસ : રાજસ્થાન પોલીસના 30 થી 40 અજાણ્યા પોલીસ કર્મચારીઓ સામે મંગળવારે કેસ નોંધાયા
ભરતપુર અપહરણ-હત્યા કેસ : રાજસ્થાન પોલીસના 30 થી 40 અજાણ્યા પોલીસ કર્મચારીઓ સામે મંગળવારે કેસ નોંધાયા
कमर में दबी टांग की नस का इलाज | Sciatica | पैर में दर्द झनझनाहट सुन्नपन | disc bulge | leg pain
कमर में दबी टांग की नस का इलाज | Sciatica | पैर में दर्द झनझनाहट सुन्नपन | disc bulge | leg pain
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
ৰহা পতঞ্জলি আদৰ্শ যোগ শিবিৰত উপস্থিত পতঞ্জলি হৰিদ্বাৰৰ কেন্দ্ৰীয় প্ৰভাৰী ভাই ৰাকেশজী,কলে ৰহাত যোগৰ আদৰ্শ শ্ৰেনী চলি আছে।
বৰ্ষ ২০১৭পৰা ৰহাত বিনামূলীয়া কৈ যোগ শিবিৰ চলাই থকা ৰহা পতঞ্জলি আদৰ্শ যোগ শিবিৰত আজি পূবা উপস্থিত...
নলবাৰী কলেজ NCC গ্ৰুপৰ ব্যতিক্ৰমী কাৰ্য্যসূচী
নলবাৰী কলেজ এন চি চি গ্ৰুপৰ তৰফৰ পৰা আজি আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি সন্ধাৰ পাগলাদিয়াৰ...