સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवक ने सौतेली मां और भाई को तलवार से काट डाला, बहन पर भी किया जानलेवा हमला
युवक ने सौतेली मां और भाई को तलवार से काट डाला, बहन पर भी किया जानलेवा हमला
...
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કાર ચાલક ની ટક્કર થી રાહદારી નું મોત...
બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટનામાં અસંખ્ય લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હમણાં જ...
श्रीरामलीला समिति के तत्वावधान में श्रीराम दरबार व नवाह पाठ हुया प्रारंभ
अजयगढ:-चैत्र मास की नवरात्रि के प्रारंभ होते ही पिछले वर्ष के समान इस वर्ष भी श्रीरामलीला समिति...
કેમ્પસ પ્લેસમેન્ટ...
કેમ્પસ પ્લેસમેન્ટ: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ ઇન્ટરવ્યુંમાં 54 વિદ્યાર્થીઓ જીએસએફસી...
રિવરફ્રન્ટ પરના વોકવે પર ફરી વળ્યાં પાણી
#buletinindia #gujarat #ahmedabad