સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ઓદરકા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા,બે શખ્સો થયા ફરાર 
 
                      ઓદરકા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા,બે શખ્સો થયા ફરાર
                  
   K. Kavitha से Aaj Tak की EXCLUSIVE बातचीत | Parliament Special Session | BJP Vs BRS | BRS | AajTak 
 
                      K. Kavitha से Aaj Tak की EXCLUSIVE बातचीत | Parliament Special Session | BJP Vs BRS | BRS | AajTak
                  
   মৰাণ গজপুৰীয়া গাঁৱত মহিলা সকলক কাঠফুলাৰ পৰা  খাদ্যসামগ্ৰী প্ৰস্তুত কৰা প্ৰশিক্ষণ শিৱিৰ  শুভ উদ্বোধন কৰে  বিধায়কে চক্ৰধৰ গগৈয়ে। 
 
                      ডিব্ৰুগৰ জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত মৰাণৰ স্বেচ্ছাসেৱী সংগঠন সুৰুজমুখী...
                  
   ભાવનગર જિલ્લામાં ગાય ને રાષ્ટ્ર માતાના દરજો આપવા બાબત ક્યાં થયું છે ઉગ્ર આંદોલન 
 
                      ભાવનગર જિલ્લામાં ગાય ને રાષ્ટ્ર માતાના દરજો આપવા બાબત ક્યાં થયું છે ઉગ્ર આંદોલન
                  
   
  
  
  
   
   
  