સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંગદાન ને ત્રણ લોકોની જીંદગી બચાવી
અંગદાન અભિયાનને સાંપડી રહેલો પ્રતિસાદ ભાવનગર જિલ્લામાં અંગદાન મહાદાન સુત્રને સાર્થક કરવા લોકો...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
प्रोटीन से भरपूर 5 फूड्स || High Protein Foods || Best Food For Bodybuilding
प्रोटीन से भरपूर 5 फूड्स || High Protein Foods || Best Food For Bodybuilding
શારદા વિદ્યાલય હાઇસ્કુલ સીમર ખાતે નશાબંધી સપ્તાહ 2022 ની પૂર્ણાહુતિ....
નશાબંધી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત શ્રી શારદા વિધામંદિર હાઇસ્કુલ સીમર ખાતે નશાબંધી જનજાગૃતી...