સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEYODAR // તલાટી કમ મંત્રી કામ ન કરતા હોવાનો આક્ષેપ કરી ગામલોકોએ પંચાયત ને તાળાબંધી કરી..
બનાસકાંઠા જિલ્લા ના દિયોદરની ધનકવાડા ગ્રામપંચાયત ને ગામલોકોએ તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી...
IND के खिलाफ वनडे सीरीज के लिए वेस्टइंडीज ने किया टीम का एलान, जानें किसे मिला मौका और कौन हुआ बाहर
वेस्टइंडीज ने भारत के खिलाफ आगामी तीन मैचों की वनडे Ind vs WI ODI के लिए...
Lucknow: Saharasri Subrata Roy की अंतिम यात्रा शुरू, आज शाम 5 बजे के करीब होगा अंतिम संस्कार
Lucknow: Saharasri Subrata Roy की अंतिम यात्रा शुरू, आज शाम 5 बजे के करीब होगा अंतिम संस्कार
Swami Vivekananda Jayanti: 'उनके विचार हमेशा मार्गदर्शन करते रहेंगे', स्वामी विवेकानंद जयंती पर पीएम मोदी बोले
प्रधानमंत्री नरेन्द्र मोदी ने बृहस्पतिवार को स्वामी विवेकानंद को उनकी जयंती पर श्रद्धांजलि अर्पित...