સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
🔴BREAKING NEWS: Asad Encounter Updates | Atique के बेटे असद का एनकाउंटर LIVE | CM Yogi
🔴BREAKING NEWS: Asad Encounter Updates | Atique के बेटे असद का एनकाउंटर LIVE | CM Yogi
उमेश पाल...
મહુવા શહેરમાં વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી
મહુવા શહેરમાં વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી
કડીમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ
કડી શહેર તેમજ તાલુકાની અંદર તસ્કરોનો તરખાટ હજુ પણ જોવા મળી રહ્યો છે અને બેફામ ચોરી કરી રહ્યા હોય...
સોજીત્રામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી કરાઈ
સોજીત્રા મોટી ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા સોમવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે....
આવતીકાલે મતદાન કરવા વરરાજા અને પ્રજ્ઞા ચક્ષુ મતદાન કરશે અપીલ કરી
આવતીકાલે મતદાન કરવા વરરાજા અને પ્રજ્ઞા ચક્ષુ મતદાન કરશે અપીલ કરી