સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા.રામ જાનકી પ્રાથમિક શાળા નાં બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા.રામ જાનકી પ્રાથમિક શાળા નાં બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
રાજ્યમાં ભરઉનાળા ની જેમ બપોરના સમયે આકરી ગરમીનો અહેશાશ. ગરમી એ તોડ્યો છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ
ગુજરાતમાં ભરઉનાળાની જેમ બપોરના સમયે આકરી ગરમીનો અહેશાશ થઇ રહ્યો છે. ગરમી એ પાછલા 7 વર્ષનો...
Rajasthan Elections: बसपा ने विधानसभा चुनाव के लिए जारी की 20 उम्मीदवारों की सूची, ये दिग्गज उतारे मैदान में
राजस्थान में बहुजन समाज पार्टी (बसपा) सुप्रीमो मायावती अपनी पार्टी को धार देने के लिए इस...
संभल में जामा मस्जिद सर्वे के दौरान पथराव-आगजनी:उग्र भीड़ पर पुलिस ने आंसू गैस के गोले दागे, लाठीचार्ज किया
संभल जामा मस्जिद में रविवार सुबह सर्वे के दौरान पथराव हो गया। इतना बवाल हुआ कि पुलिस ने पहले आंसू...
মাতৃভাষা নিঃশেষ কৰিব বিচৰাতো দুৰ্ভাগ্যজনক: আখ্যা আজি মৰাণত টাইপাৰ
মাতৃভাষা নিঃশেষ কৰিব বিচৰাতো দুৰ্ভাগ্যজনক আখ্যা আজি মৰাণত টাইপাৰ