જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કાલોલ ધારાસભ્ય ની હાજરીમાં કાતોલ ખાતે કળશ યાત્રા
મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકાના કાતોલ ગામે કળશ યાત્રા આવી પહોંચતા ધારાસભ્ય...
খাৰুপেটীয়া এগৰাকী শিক্ষক বাপন দেৱনাথৰ বাসগৃহত প্ৰকাণ্ড অজগৰ উদ্ধাৰ
খাৰুপেটীয়া এগৰাকী শিক্ষক বাপন দেৱনাথ ৰ বাসগৃহত প্ৰকাণ্ড অজগৰ উদ্ধাৰ
World Sleep Day 2024: बिस्तर पर लेटते ही आ जाएगी नींद, बस सोने से पहले कर लें ये मेडिटेशन
अच्छी नींद अच्छी सेहत के लिए बहुत जरूरी है। इसी महत्व को बताने के लिए हर साल 15 मार्च को World...
કાલોલ:વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો જાતે જાય એસ.ટી.બસો તો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવી જ પડે.!
કાલોલ:વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો જાતે જાય એસ.ટી.બસો તો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવી જ...