જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM की डिग्री विवाद, शिंदे सरकार पर रुख और अब नया संसद भवन... चाचा शरद पवार से अलग क्यों भतीजे अजित की राजनीति?
राष्ट्रवादी कांग्रेस पार्टी (एनसीपी) के नेता अजित पवार ने एक बार फिर अपनी पार्टी और महाविकास...
ડીસામાં થોડા દિવસ અગાઉ થયેલી મારામારી અંગે ઠાકોર સમાજના આગેવાનો એ શું કહ્યું
ડીસામાં થોડા દિવસ અગાઉ થયેલી મારામારી અંગે ઠાકોર સમાજના આગેવાનો એ શું કહ્યું
JDU Meeting Updates: Lalan Singh की किस बात से Nitish Kumar हुए नाराज, जानिए इस्तीफे की वजह | AajTak
JDU Meeting Updates: Lalan Singh की किस बात से Nitish Kumar हुए नाराज, जानिए इस्तीफे की वजह | AajTak
PORBANDAR પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન યોજાશે 01 11 2022
PORBANDAR પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન યોજાશે 01 11 2022
Fix your GUT HEALTH | @Surbhigandhi99
Fix your GUT HEALTH | @Surbhigandhi99