જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Interglobe Aviation Share Today: Stock में निवेशकों की हो रही चांदी ही चांदी, Current Level पर Buy?
Interglobe Aviation Share Today: Stock में निवेशकों की हो रही चांदी ही चांदी, Current Level पर Buy?
"મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત શંખેશ્વર ગામે ઉજવણી | SatyaNirbhay News Channel
"મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત શંખેશ્વર ગામે ઉજવણી | SatyaNirbhay News Channel
गिरिराज बोले- राहुल देश में गृह युद्ध कराना चाहते हैं:वे अशांति फैला रहे; खड़गे ने कहा था- BJP-RSS वाले बांटने-काटने की बात करते हैं
केंद्रीय मंत्री गिरिराज सिंह ने राहुल गांधी और कांग्रेस पर देश में गृह युद्ध उकसाने के आरोप लगाए...
माजी गृहराज्यमंत्री संजय बनसोडे यांनी अपघात झालेल्या मुलीलाभेट देउन केले आर्थीक मदत
माजी गृहराज्यमंत्री संजय बनसोडे यांनी अपघात झालेल्या मुलीलाभेट देउन केले आर्थीक मदत