જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથ જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટ હેઠળ હોસ્પિટલની આકસ્મિક તપાસ કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટ હેઠળ હોસ્પિટલની આકસ્મિક તપાસ કરાઈ
-----------...
VISION 2024 : लातूरच्या जिल्हाधिकारी वर्षा घुगे-ठाकूर यांची Exclusive मुलाखत.
VISION 2024 : लातूरच्या जिल्हाधिकारी वर्षा घुगे-ठाकूर यांची Exclusive मुलाखत.
अबूधाबी से प्राइवेट पार्ट में 90-लाख का सोना छुपाकर लाया:जयपुर इंटरनेशनल एयरपोर्ट पर पकड़ाया ब्यावर का युवक,
गोल्ड की कीमतों में उछाल के बाद अरब देशों से एक बार फिर गोल्ड तस्करी तेज हो गई है। जयपुर एयरपोर्ट...