જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বঙাইগাঁৱত এন এফ ৰে'লৱে মজদুৰ ইউনিয়নৰ নেতৃবৰ্গক সম্বৰ্ধনা
এন এফ ৰে'লৱে মজদুৰ ইউনিয়নৰ সদ্য নিৰ্বাচিত কেন্দ্ৰীয় কমিটিৰ সমূহ বিষয়বৱীয়াক আজি বঙাইগাঁৱত উষ্ণ...
જીઆઈડીસી રોડ. પર નશો. કરીને મોટસાઈકલ ચાલવતા પોલીસે ગુનો નોધીયો
જીઆઈડીસી રોડ. પર નશો. કરીને મોટસાઈકલ ચાલવતા પોલીસે ગુનો નોધીયો
સિદ્ધપુર માં મુખ્યમંત્રી આવતીકાલે રિવરફ્રન્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ..
સિદ્ધપુર માં મુખ્યમંત્રી આવતીકાલે રિવરફ્રન્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ..
દાદા દાદીનો વિસામો હવે મરણ પથારીએ, કોણ સાંભળશે વડીલોની વેદના?
ભુજનો વિસરાયેલો નજરબાગ
ભુજમાં આવેલા હમીરસર તળાવને કાંઠે વર્ષો પહેલા એક નાનકડું બગીચો હતો. જે...