જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરા તાલુકો-- અમરાપરામાં સગા ભાઇનો ભાઇ પર કુહાડી વડે હુમલો અમરેલી ઉછીના લીધેલા પૈસા મુદ્દે વાત કરતા વાત વણસી ગઇ.
બોલાચાલી કરી બાબરા તાલુકાના અમરાપરામા રહેતા એક યુવકે ઉછીના લીધેલ પૈસા મુદે તેના ભાઇને વાત કરતા...
મહીસાગર નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
મહીસાગર નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
बोरीत भगवंताच्या मिरवणुकीने दशलक्षण पर्व उत्साहात साजरा
Citiy news 24 🗞️ Jintur MO 9623476755बोरी येथील श्री कलिकूंड पार्श्वनाथ दिगंबर जैन मंदिर व श्री...
छत्रपती संभाजी महाराज क्रीडांगण येथे फुटबॉल स्पर्धेचा शुभारंभ@india report
छत्रपती संभाजी महाराज क्रीडांगण येथे फुटबॉल स्पर्धेचा शुभारंभ@india report
Talked with Congress leaders over social issues: Khodaldham chief Naresh Patel |Rajkot |TV9News
Talked with Congress leaders over social issues: Khodaldham chief Naresh Patel |Rajkot |TV9News