જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મ વાંચનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મ વાંચનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ.
...
આતંકવાદી નદીમના સાથી સૈફુલ્લાની ધરપકડ, પાકિસ્તાની હેન્ડલર સાથે હતા સંબંધ
UP ATSને વધુ એક મોટી સફળતા. સહારનપુરમાંથી ઝડપાયેલા નદીમના આતંકવાદી કનેક્શનમાં, જૈશ-એ-મોહમ્મદ સાથે...
যোৰা-তাপলি মাৰি চলি আছে মাজুলীৰ সাংস্কৃতিক বিশ্ববিদ্যালয় :
ধাৰুৱা হৈ আছে পূব মাজুলী মহাবিদ্যালয়ৰ ওচৰত
যোৰা তাপলি মাৰি চলিচে মাজুলী সাংস্কৃতিক বিশ্ববিদ্যালয়। উপাচাৰ্য ড' ডম্বৰুধৰ নাথৰ অৱসৰৰ...