જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નરોડા વિધાનસભા 2022 ચુનાવ - NCP ના ઉમેદવાર મેઘરાજ ડોડવાણી તમામ મતદાર કરતાં લોકોનો આભાર પ્રગટ કર્યો.
નરોડા વિધાનસભા 2022 ચુનાવ - NCP ના ઉમેદવાર મેઘરાજ ડોડવાણી તમામ મતદાર કરતાં લોકોનો આભાર પ્રગટ કર્યો.
ગુજરાતમાં મંત્રીઓની પસંદગી, ભાવનગરના માત્ર એક જ નેતા સામેલ
1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર)
કેબિનેટ મંત્રીશ્રીઓ...
ભરવાડ નેસ વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં ગાય ફસાઈ
લખતરના ભરવાડ નેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખુલ્લી રહેલી ગટરમાં ગાય પડી હતી. તે ગાયને ગટરમાંથી કાઢવા...
बांग्लादेश में हिंदुओं पर हमले का विरोध:इंदौर में RSS की रैली में 2.5 लाख लोग जुटे; कर्नाटक और तमिलनाडु में भी प्रदर्शन
बांग्लादेश में हिंदुओं पर हो रहे हमलों के खिलाफ देश के कई हिस्सों में लगातार प्रदर्शन हो रहे...
લીલાશાહ મહારાજની 143મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ....
લીલાશાહ મહારાજની 143મી જન્મ જયંતી: ડીસામાં સિંધી સમાજના સંત શિરોમણી મહારાજની જયંતીની ઉજવણી;...