જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR કુતિયાણા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ઓડેદરાની પસંદગી 10 11 2022
PORBANDAR કુતિયાણા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ઓડેદરાની પસંદગી 10 11 2022
ग्रामसेवक व सरपंचाचा प्रताप संगनमत करून बोगस मासिक सभा कागदपत्र दाखवली
चिखली गावात झालेली बोगस कामे ओपन होऊनय व मी मागासवर्गीय ग्रामपंचायत सदस्य असल्याने मला विश्वासात...
તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ભુજ ખાતે રામધૂન બોલાવામાં આવી
તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ભુજ ખાતે રામધૂન બોલાવામાં આવી
તલાટી મંડળ દ્વારા તાલુકા...
Exclusive interview with Sandeep Modi - The Director of "The Night Manager" Web series | Anil Kapoor
Exclusive interview with Sandeep Modi - The Director of "The Night Manager" Web series | Anil Kapoor
સ્વચ્છતા માટે શ્રમદાન...
સાસંદ શ્રી જશવંતસિંહ ભાભોર સિંગવડ તાલુકામાં આવેલ ભમરેચી માતાના મંદિર પરિસરની સ્વચ્છતા માટે...