જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15મી ઓગસ્ટે ત્રિરંગો નહીં, શીખ ધ્વજ લહેરાવો, અકાલી સાંસદના નિવેદન પર થયો હોબાળો
શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માનએ કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’...
বহিঃৰাজ্যত বিহু বিকৃত কৰণকাৰ্যক লৈ অসম চেঞ্চৰ বৰ্ড গঠনৰ মৰাণত আহ্বান জনালে বিহুসুৰক্ষা সমিতিৰ সাংস্কৃতিক সম্পাদক প্ৰদীপ গগৈয়ে।
বহিঃৰাজ্যত বিহু বিকৃত কৰণকাৰ্যক লৈ অসম চৰকাৰক চেঞ্চৰ বৰ্ড গঠনৰ আহ্বান, লগতে বিশ্বৰেকৰ্ডৰ...
Gujarat News: गुजरात में कैसे पार होगी Congress की सियासी नैय्या? | Lok Sabha Election| Aaj Tak News
Gujarat News: गुजरात में कैसे पार होगी Congress की सियासी नैय्या? | Lok Sabha Election| Aaj Tak News
ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ નાઈ ની વરણી કરાઈ.
ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી...