જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લામાં હોમગાર્ડ ના નવનિયુક્ત જવાનોને નિમણૂક પત્ર એનાયત સમારો રાખવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં હોમગાર્ડ ના નવનિયુક્ત જવાનોને નિમણૂક પત્ર એનાયત સમારો રાખવામાં આવ્યો
जयपुर सहित राजस्थान के 8 रेलवे स्टेशनों को बम से उड़ाने की धमकी, मचा हड़कंप
जयपुर रेलवे स्टेशन सहित प्रदेश के आधा दर्जन रेलवे स्टेशनों को बम से उड़ाने की धमकी मिली है।...
राजस्थान में गर्मी से हुई मौतों पर सरकार असमंजस में,मुआवजा दे या नहीं दे ,मंत्री बोले सीएम से करुंगा बात
राजस्थान के आपदा प्रबंधन एवं राहत मंत्री किरोड़ी लाल मीणा ने मंगलवार को जनता से आग्रह करते हुए...
સરકારી જિલ્લા પુસ્તકાલય ,હિંમતનગર દ્વારા ગ્રામિણ વાચકરસિકોને ઘર આંગણે પુસ્તક મળી રહે તે માટે " ફરતું પુસ્તકાલય " કાર્યરત છે
આજનો આ યુગ કમ્પ્યુટર યુગ છે.આજના ડીઝીટલ યુગમાં બાળકથી લઇને યુવાગર્ગ સહિત બધા ઇન્ટરનેટ વપરાશના...