જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CITY CRIME NEWS આજરોજ આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા
CITY CRIME NEWS આજરોજ આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા
સરપ્રાઈઝ ચેકીંગ : આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરાયું....
સરપ્રાઈઝ ચેકીંગ : આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરાયું....
સરકારી બસોમાંથી ઓઈલ ચોરી કરનારાઓની હવે ખેર નથી, વાહનવ્યવહાર મંત્રીએ ઉઠાવ્યું મહત્વનું પગલું
સરકારી બસોમાંથી ઓઈલ ચોરીની ઘટનાઓને રોકવા માટે, પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે રાજ્ય સ્તરની 3...
मालेगांव तहसील येथे पार पडली एकदिवसीय कार्यशाळा
केंद्र शासनाच्या केंद्र शासन सहाय्यित प्रधानमंत्री सूक्ष्म अन्न प्रक्रिया उद्योग योजने अंतर्गत...