જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણને લઈને બંધ રહેશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણને લઈને બંધ રહેશે.
Google के Find My Device App में जुड़ रहे हैं तगड़े प्राइवेसी फीचर, फोन चोरी होने पर फटाफट लॉक हो जाएगा अब डिवाइस
गूगल के फाइंड माई डिवाइस ऐप को लेकर बहुत जल्द कुछ नए बदलाव होने जा रहे हैं। फाइंड माई डिवाइस ऐप...
भारतीय स्वातंत्र्याच्या अमृत मोहोत्सवानिमित्त स्मिता हॉलिडेज-फ्लायबिग एअरलाइन तर्फे मोफत हवाई प्रवास
भारतीय स्वातंत्र्याच्या अमृत मोहोत्सवानिमित्त स्मिता हॉलिडेज-फ्लायबिग एअरलाइन तर्फे मोफत हवाई प्रवास
সোণাৰিত জনতা যুৱ মৰ্চাৰ উদ্যোগত বৃহৎ মটৰচাইকেল ৰেলী
স্বাধীনতাৰ অমৃৎ মহোৎসৱৰ সৈতে সংগতি ৰাখি ঐতিহাসিক চৰাইদেউ জিলাৰ সোণাৰিস্থীত ভাৰতীয় জনতা পাৰ্টীৰ...