પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ તથા સ્મરણ રૂપે બટુક ભોજન

બોટાદ હરણકુઈ વિસ્તારમાં આવેલ શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે મંહત શ્રી અક્ષરાનંદ સરસ્વતીજી મહારાજની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ તથા સ્મરણ રૂપે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું આયોજન મહંત શ્રી અક્ષર સરસ્વતીજી મહારાજ ના પરમ સેવક પ્રેમજીભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ બટુકભોજન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો