સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સહનશીલતાઓ વ્યક્તિઓમાં ઘટી છે અને ખાસ કરીને મૂડી તાલુકામાં આત્મહત્યાના બનાવો વધુને વધુ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામે ખેતીવાડીમાં કામકાજ કરી રહેલા પરિવારે છેલ્લા કેટલાક દિવસથી પોતાની પુત્રી કામકાજમાં ધ્યાન ન આપતા અને કામકાજ કરવામાં કરતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો.ત્યારે તેને લાગી આવતા વાડી ખેતરમાં જ પોતાના પ્રાણ આપી દીધા છે અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ રાધનપુર ગામના અને હાલમાં મુળી તાલુકામાં ખેતીના વ્યવસાય માટે આવેલા ખેત મજુર અને મૂળ મયુરસિંહ રણુભા નામના વ્યક્તિની ખેતીવાડી સંભાળી અને ખેતીવાડીમાં રહેતા મૂળ રાધનપુર ગામના પોપટભાઈ અમથાભાઈ નામના વ્યક્તિની 18 વર્ષની પુત્રીએ ખેતરમાં કામકાજ અને ઘરકામમાં બરાબર ધ્યાન ન આપતા તેને સામાન્ય રીતે ઠપકો આપ્યો હતો ત્યારે તેને ખેતરમાં પાકમાં નાખવાની દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આ અંગેની જાણકારી મૂડી પોલીસને આપવામાં આવી છે અને તાત્કાલિક અસરે મૂડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વિસનગર : છૂટાછેડા ન આપતી પત્નીને પતિએ કારની ટક્કર મારી 
 
                      વિસનગર : દીકરા સાથે અલગ રહેતી અને કોર્ટમાં કેસ કર્યા બાદ મહિલા આરોગ્ય કર્મચારી પત્નીને પતિએ કારથી...
                  
   कोटा में पटाखों की दुकानों का निरीक्षण, हैदराबाद में घटना के बाद कोटा में चलाया चैकिंग अभियान, दुकानदारों को पानी और रेत रखने के निर्देश 
 
                      हाल में हैदराबाद में पटाखे की दुकान में आग लगने की घटना के बाद कोटा में भी नगर निगम के फायर विभाग...
                  
   সোণাৰিত ভয়ংকৰ পথ দূৰ্ঘটনাত থিতাতে এজন নিহত 
 
                      সোণাৰিত ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত থিতাতে নিহত এগৰাকী বাইক আৰোহী। অগ্নি নিৰ্বাপক বাহিনীৰ বাহনৰ সৈতে...
                  
   ગુજરાત  મુખ્યમંત્રી કાર્યાલય જોડે સીધો સંપર્ક  
 
                      ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય જોડે સીધો સંપર્ક કરવા માટે ગુજરાત સરકારે whatsapp નંબર બહાર...
                  
   
  
  
  
  