સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સહનશીલતાઓ વ્યક્તિઓમાં ઘટી છે અને ખાસ કરીને મૂડી તાલુકામાં આત્મહત્યાના બનાવો વધુને વધુ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામે ખેતીવાડીમાં કામકાજ કરી રહેલા પરિવારે છેલ્લા કેટલાક દિવસથી પોતાની પુત્રી કામકાજમાં ધ્યાન ન આપતા અને કામકાજ કરવામાં કરતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો.ત્યારે તેને લાગી આવતા વાડી ખેતરમાં જ પોતાના પ્રાણ આપી દીધા છે અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ રાધનપુર ગામના અને હાલમાં મુળી તાલુકામાં ખેતીના વ્યવસાય માટે આવેલા ખેત મજુર અને મૂળ મયુરસિંહ રણુભા નામના વ્યક્તિની ખેતીવાડી સંભાળી અને ખેતીવાડીમાં રહેતા મૂળ રાધનપુર ગામના પોપટભાઈ અમથાભાઈ નામના વ્યક્તિની 18 વર્ષની પુત્રીએ ખેતરમાં કામકાજ અને ઘરકામમાં બરાબર ધ્યાન ન આપતા તેને સામાન્ય રીતે ઠપકો આપ્યો હતો ત્યારે તેને ખેતરમાં પાકમાં નાખવાની દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આ અંગેની જાણકારી મૂડી પોલીસને આપવામાં આવી છે અને તાત્કાલિક અસરે મૂડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા હાઈવે પર આવેલી અમૃત નગર સોસાયટી માં ચાલુ કાર માં લાગી આગ..
ડીસા હાઈવે પર આવેલી અમૃત નગર સોસાયટી માં ચાલુ કાર માં લાગી આગ..
আঠখেলীয়া নামঘৰ বিতৰ্কঃ দুয়ো পক্ষৰ অৰিয়া-অৰিত ক্ষোভিত স্থানীয় ৰাইজ
চৰকাৰীকৰণ অথবা স্থানীয় ৰাইজক দায়িত্ব ন্যস্তৰ দাবী তৃতীয় পক্ষৰ
শ্ৰীশ্ৰী আঠখেলীয়া নামঘৰ বিতৰ্কৰ অৱসান কেতিয়া? দুয়ো পক্ষৰ অৰিয়া-অৰিত ৰুষ্ট স্থানীয় বছা...
भगवान बलराम जयंती विशेष (भाद्रपद, शुक्ल षष्ठी- 9 सितंबर) गौ आधारित कृषि के प्रणेता हैं भगवान बलराम
गौ आधारित कृषि के प्रणेता हैं भगवान बलरामश्री बलराम ने दिया गौ आधारित कृषि का संदेशकिसान दिवस-...
बैंक ऑफ़ बड़ौदा बीसी गुनौर विकास पाठक द्वारा शिविर लगा कर किए गया प्रचार प्रसार आम जनता को मिल सके बैंक की योजनाओं का लाभ
गुनौर : बड़ौदा स्वर्ण ऋण से पाएं बेहतर ऋण सुविधाएं
₹50 लाख तक...
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি বিশ্বনাথ জিলা কাৰাগাৰৰ হাজুতিৰ দ্বাৰা নিৰ্মিত অশোক চক্ৰ তথা জেলৰ প্ৰতিক চিহ্নৰ শুভ উদ্ধোধন
সমগ্ৰ দেশৰ লগতে ৰাজ্যতো ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসক লৈ এক উখল্-মাখল্ পৰিবেশ বিৰাজ কৰিছে।...