સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સહનશીલતાઓ વ્યક્તિઓમાં ઘટી છે અને ખાસ કરીને મૂડી તાલુકામાં આત્મહત્યાના બનાવો વધુને વધુ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામે ખેતીવાડીમાં કામકાજ કરી રહેલા પરિવારે છેલ્લા કેટલાક દિવસથી પોતાની પુત્રી કામકાજમાં ધ્યાન ન આપતા અને કામકાજ કરવામાં કરતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો.ત્યારે તેને લાગી આવતા વાડી ખેતરમાં જ પોતાના પ્રાણ આપી દીધા છે અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ રાધનપુર ગામના અને હાલમાં મુળી તાલુકામાં ખેતીના વ્યવસાય માટે આવેલા ખેત મજુર અને મૂળ મયુરસિંહ રણુભા નામના વ્યક્તિની ખેતીવાડી સંભાળી અને ખેતીવાડીમાં રહેતા મૂળ રાધનપુર ગામના પોપટભાઈ અમથાભાઈ નામના વ્યક્તિની 18 વર્ષની પુત્રીએ ખેતરમાં કામકાજ અને ઘરકામમાં બરાબર ધ્યાન ન આપતા તેને સામાન્ય રીતે ઠપકો આપ્યો હતો ત્યારે તેને ખેતરમાં પાકમાં નાખવાની દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આ અંગેની જાણકારી મૂડી પોલીસને આપવામાં આવી છે અને તાત્કાલિક અસરે મૂડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যোৰহাট চিকিৎসা মহাবিদ্যালয়ত এইদৰেই পুৱাৰ ভাগত হয় আৰাধনা
চিকিৎসক সকলক সাধাৰণ লোকে সৰ্বসাধাৰণতে ভগৱান যেন মানে , কিন্তু চিকিৎসক সকলে পুৱাৰ ভাগত ঈশ্বৰ...
ગારીયાધાર:પ્રાથમિક શાળા ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરાયું
ગારીયાધાર:પ્રાથમિક શાળા ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરાયું
भील समाज के व्यक्ति ने Saurabh Dwivedi को Whatsapp खोलकर क्या दिखाया? | Rajasthan Election
भील समाज के व्यक्ति ने Saurabh Dwivedi को Whatsapp खोलकर क्या दिखाया? | Rajasthan Election
Arvind Kejriwal: Delhi Highcourt ने केजरीवाल की जमानत पर फिलहाल लगाई रोक, वकील की दलील को ठुकराया
Arvind Kejriwal: Delhi Highcourt ने केजरीवाल की जमानत पर फिलहाल लगाई रोक, वकील की दलील को ठुकराया