ખેડા જિલ્લાના માતર તાલુકાના સંધાણા ગામ થી વધુ એક વાર એક સાથે 50 થી વધુ લોકો ઉમરાહ માટે રવાના થયા

 હાલ સમગ્ર ભારત અને વિદેશો થી લોકો ઉમરાહ માટે મક્કા મદીના માટે જતા હોય છે ત્યારે માતર તાલુકાના ખૂબ ખ્યાતિ પામેલા ગામ સંધાણા માંથી વધુ એક વાર 50 થી વધુ લોકો એક સાથે ઉમરાહ માટે રવાના થયા હતા 

સમગ્ર ગ્રામજનો દ્વારા તેમનું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર બાદ તેમને વિદાઈ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા ..રિપોર્ટ ઈરફાન મલેક ખેડા