દક્ષિણના વોર્ડ નં.૮માં રાધાનગર મેઈન રોડ, પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે, માવજીભાઈના પેટ્રોલ પંપ સામેની શેરી પાસે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત પ્રદેશ અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિમાં કર્યું હતું.