સુરત જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ચૂંટણીને લઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજનપત્ર પાઠવવામાં આવ્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ સમય ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી સમાજ મેદાને આવ્યો છે આદિવાસી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે અને આવેદનપત્રો સુરત જિલ્લામાં આપવામાં આવી રહ્યા છે.