આગામી રવિવારના રોજ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે. જો કે છેલ્લા બે વર્ષ થયા મહામારીના લીધે ર૦૨૦ માં જુલુસ નિકળેલ નહીં અને ૨૦૨૧ માં લતાવાઇઝ જૂલૂસો યોજાયા હતા જેના લીધે આ વખતે કોઇ ગાઇડ લાઇન ન હોય સર્વત્ર રવિવારે જુલૂસો નિકળનાર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ વખતે ઇંદે મીલાદ રવિવારે ઉજવવામાં આવનાર હોય રજાના દિવસના લીધે બમણો ઉત્સાહ પ્રવર્તે છે. જો કે ૨૦૧૯ માં પણ ઇદે મીલાદ રવિવારે ઉજવાઇ હતી તે પછી ર૦ર૦ માં જુલુસ જ નિકળેલ નહીં અને ૨૦૨૧ માં સાદગી છવાયેલી રહી ત્યારે ત્રણ વર્ષ બાદ આ વખતે ઇદે મીલાદ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે ત્યારે જોગાનુજોગ રવિવારનો દિવસ રહ્યો છે. ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ “ઇદેમીલાદ' ના સ્વરૂપે રવિવારે ઉજવવામાં આવનાર છે.આ પૂર્વે કાલે શનિવારે આખી રાત મસ્જીદો ખુલ્લી રહેશે અને રવિવાર વ્હેલી સવારે પૈગમ્બર સાહબેના જન્મોત્સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ “ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ સિહોર સહિત ગામે ગામ રવિવારે “જુલૂસ' યોજવામાં આવશે. આ વખતે રાબેતા મુજબ રવિવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં ભવ્ય જૂલૂસ નિકળનાર છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिला टीचर के कपड़े वाले बयान पर शिक्षा मंत्री मदन दिलावर ने दी सफाई, जानें क्या कुछ बोले?
राजस्थान की महिला शिक्षकों के पहनावे वाले बयान के बाद शिक्षा मंत्री मदन दिलावर बैकफुट पर आए है।...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business | Budget Live
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business | Budget Live
कोरेगांव भिमात आढळले स्त्री जातीचे बेवारस अर्भक
कोरेगाव भीमात आढळले बेवारस स्त्री जातीचे अर्भक
( शिक्रापूर प्रतिनिधी ) कोरेगाव भीमा ता. शिरूर...
Ajit Pawar : Sharad Pawar यांच्यासमोरच NCP अधिवेशनातून उठून का गेले? | Jayant Patil | Supriya Sule
Ajit Pawar : Sharad Pawar यांच्यासमोरच NCP अधिवेशनातून उठून का गेले? | Jayant Patil | Supriya Sule
বিশ্ব আদিবাসী দিৱসত প্ৰতিবাদ
বিশ্ব আদিবাসী দিৱসৰ উপলক্ষে অসমৰ আদিবাসী জনগোষ্ঠীক জনজাতিকৰণৰ দাবীত ডিব্ৰুগড়ত প্ৰতিবাদ সদৌ অসম...