આગામી રવિવારના રોજ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે. જો કે છેલ્લા બે વર્ષ થયા મહામારીના લીધે ર૦૨૦ માં જુલુસ નિકળેલ નહીં અને ૨૦૨૧ માં લતાવાઇઝ જૂલૂસો યોજાયા હતા જેના લીધે આ વખતે કોઇ ગાઇડ લાઇન ન હોય સર્વત્ર રવિવારે જુલૂસો નિકળનાર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ વખતે ઇંદે મીલાદ રવિવારે ઉજવવામાં આવનાર હોય રજાના દિવસના લીધે બમણો ઉત્સાહ પ્રવર્તે છે. જો કે ૨૦૧૯ માં પણ ઇદે મીલાદ રવિવારે ઉજવાઇ હતી તે પછી ર૦ર૦ માં જુલુસ જ નિકળેલ નહીં અને ૨૦૨૧ માં સાદગી છવાયેલી રહી ત્યારે ત્રણ વર્ષ બાદ આ વખતે ઇદે મીલાદ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે ત્યારે જોગાનુજોગ રવિવારનો દિવસ રહ્યો છે. ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ “ઇદેમીલાદ' ના સ્વરૂપે રવિવારે ઉજવવામાં આવનાર છે.આ પૂર્વે કાલે શનિવારે આખી રાત મસ્જીદો ખુલ્લી રહેશે અને રવિવાર વ્હેલી સવારે પૈગમ્બર સાહબેના જન્મોત્સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ “ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ સિહોર સહિત ગામે ગામ રવિવારે “જુલૂસ' યોજવામાં આવશે. આ વખતે રાબેતા મુજબ રવિવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં ભવ્ય જૂલૂસ નિકળનાર છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ವಿಶ್ವಕರ್ಮ ಸಮುದಾಯದವರಿಗೂ ದೇವಸ್ಥಾನಗಳ ವ್ಯವಸ್ಥಾಪನ ಸಮಿತಿಯಲ್ಲಿ ಅವಕಾಶ: ಸಚಿವ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ
ಬೆಂಗಳೂರು : ವಿಶ್ವಕರ್ಮ ಸಮಾಜದವರಿಗೆ ಸಹ ದೇವಸ್ಥಾನಗಳ ಆಡಳಿತ ಮಂಡಳಿಯಲ್ಲಿ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲು ಕರ್ನಾಟಕ ಹಿಂದೂ...
মেলামৰা চিনিয়ৰ চেকেণ্ডাৰী স্কুলত নৱাগত আদৰণি সভা
মেলামৰা চিনিয়ৰ চেকেণ্ডাৰী স্কুলত নৱাগত আদৰণি সভা সম্পন্ন ৷ নৱাগত আদৰণি সভা উপলক্ষে...
ખાટલા કે પલંગમાં ઊંગતા હોય તો 2 મિનિટ કાઢીને વાંચી લો માહિતી.
1.જ્યારે આપણે નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે શરીરના અંદરના અંગો પર વજન પડે છે અને દુખાવો થાય છે....
ડીસા માં ત્રણ વ્યાજ ખોરો સામે ફરિયાદ નોધાઈ..
ડીસામાં વધુ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ....
ડીસા શહેરની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલી...
જેસાવાડા ના પોલીસ જવાનનું સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન પત્ર એનાયત કરાયું
જેસાવાડા ના પોલીસ જવાનનું સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન પત્ર એનાયત કરાયું