શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Maps यूजर्स ध्यान दें! गूगल को है आपकी हर खबर; लोकेशन हिस्ट्री, सर्च रिजल्ट ऐसे करें डिलीट
गूगल मैप्स का इस्तेमाल करने के साथ अनजान रास्ते आपके लिए आसान हो जाते हैं। लेकिन गूगल मैप्स को...
Vivo V40e का लॉन्च 25 सितंबर को, कर्व्ड डिस्प्ले और 5500 mAh बैटरी से होगा लैस
Vivo V40e की लॉन्च डेट कन्फर्म हो चुकी है। स्मार्टफोन को रॉयल ब्रॉन्ज और मिंट ग्रीन कलर में लाया...
ભારત ભર મા પ્રથમ વાર એક એવી વેબ પોર્ટલ શ્રી આઈ. પી.મહેશ્વરી સાહેબ, રીટાયાર્ડ ઇન્કમટેક્સ એડિસનલ કમિશ્નર, બનાવવી છે
ભારત ભર મા પ્રથમ વાર એક એવી વેબ પોર્ટલ શ્રી આઈ. પી.મહેશ્વરી સાહેબ, રીટાયાર્ડ ઇન્કમટેક્સ એડિસનલ...
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
Amit Shah और JP Nadda ने Vasundhara Raje समेत BJP नेताओं के साथ Jaipur में किया मंथन | Hot Topic
Amit Shah और JP Nadda ने Vasundhara Raje समेत BJP नेताओं के साथ Jaipur में किया मंथन | Hot Topic