શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashish Shelar vs Aditya Thackeray | शेलारमामा गडावर, आदित्य ठाकरेंना मैदानात... युद्ध पेटलं
Ashish Shelar vs Aditya Thackeray | शेलारमामा गडावर, आदित्य ठाकरेंना मैदानात... युद्ध पेटलं
15 માળની ઊંચાઈએથી પડતાં 7નાં મોત:13મા માળેથી બેઝમેન્ટના માઇનસ-2 સુધી 8 શ્રમિક પડ્યા, ગંભીર બેદરકારી
15 માળની ઊંચાઈએથી પડતાં 7નાં મોત:13મા માળેથી બેઝમેન્ટના માઇનસ-2 સુધી 8 શ્રમિક પડ્યા, ગંભીર બેદરકારી
ટુકડા મિયાણી અને ભાવપરા ગામે સાગર તટ પરથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું
ટુકડા મિયાણી અને ભાવપરા ગામે સાગર તટ પરથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું
थाना प्रभारी हुए सम्मानित कार्यों के आधार पर सर्वश्रेष्ठ।
जनपद आजमगढ़ में,थाना प्रभारी हुए सम्मानित कार्यों के आधार पर सर्वश्रेष्ठ।मालूम होकि...