શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिवाळी संपली, महिना संपला तरीही नागरिकांना धान्य मिळेना...
रांजणगाव गणपती: शिरुर तालुक्यातील पुरवठा विभागाची लक्तरे काही अधिकाऱ्यांच्या मनमानी कारभारामुळे...
દેવગઢ બારીયા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો
દેવગઢ બારીયા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો
સાબરકાંઠા: વડાલી તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો તાલુકાના હાથરવા જૂથ પ્રાથમિક શાળા ખાતે યોજાયો
સાબરકાંઠા: વડાલી તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો તાલુકાના હાથરવા જૂથ પ્રાથમિક શાળા ખાતે યોજાયો
Karnataka Election: 'सोनिया गांधी का जेल आना मैं नहीं भूल सकता...' कांग्रेस की जीत पर भावुक हुए डीके शिवकुमार
बेंगलुरू,रुझानों में कांग्रेस की बड़ी बढ़त बनते हुए कर्नाटक में सरकार बनाती दिख रही है। इस दौरान...
ત્રંબોવાડ થી ઝેંણપુરા સુધીના ડામર રોડના કામનું ખાતમુર્હુત
સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ મુકામે ત્રંબોવાડ થી ઝેંણપુરા સુધીના અંદાજિત આશરે રૂ.૨૫ લાખના ખર્ચે...