શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
હાલોલની 7 વર્ષીય ફઝીલતબાનુ દાઢીએ કાળઝાળ ગરમીમાં આકરી તપસ્યા કરી રમજાન માસના 7 રોજા પૂર્ણ કર્યા.
મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે...
মৰাণ খটখটিত৩৭ নং ৰাষ্ট্ৰী য় ঘাই পথৰ দাঁতিত এগৰাকী অচিনাক্ত লোকৰ মৃতদেহ উদ্ধাৰ।
মৰাণৰ ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ দাঁতিত অচিনাক্ত পুৰুষৰ মৃতদেহ উদ্ধাৰ । মৰাণ চাহ বাগিছাৰ কলঘৰৰ গেটৰ...
પાલનપુરના ખસામાં ત્યજી દીધેલી જીવીત બાળકી મળી આવતાં ચકચાર
પાલનપુર નજીક ખસા ગામની સીમમાંથી એક જીવીત નવજાત બાળકી મળી આવી છે. ગઢ ખસા રોડ પર ખેતરની સીમમાં...