શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Devendra Fadnavis यांना ‘हिंदूहृदयसम्राट’, म्हणण्याला एकनाथ शिंदे गटाचं समर्थन, ‘हे’ दिलं स्पष्टीकरण
Devendra Fadnavis यांना ‘हिंदूहृदयसम्राट’, म्हणण्याला एकनाथ शिंदे गटाचं समर्थन,...
અર્બુદા રજત જ્યંતી | 4 lakh devotees visited it.
અર્બુદા રજત જ્યંતી | 4 lakh devotees visited it.
इलेक्ट्रॉनिक क्लस्टरचा प्रकल्प हा पूर्वीचाच नव्याने काही आले नाही!स्थानिक आमदारांचा सरकारवर निशाणा.
इलेक्ट्रॉनिक क्लस्टरचा प्रकल्प हा पूर्वीचाच नव्याने काही आले नाही!स्थानिक आमदारांचा सरकारवर निशाणा.
ઝાલોદ વાલ્મીકિ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદની મૂર્તિનું રામસાગર તળાવમાં વાજતે ગાજતે વિસર્જન
ઝાલોદ વાલ્મીકિ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદની મૂર્તિનું રામસાગર તળાવમાં વાજતે ગાજતે વિસર્જન