શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर में घुसकर चोरी करने वाला एक आरोपी गिरफ्तार चोरी किया गया माल हुआ बरामद
गुनौर :पन्ना पुलिस अधीक्षक साई कृष्ण एस थोटा के द्वारा पन्ना जिला के समस्त थाना...
बीडमध्ये अल्पवयीन मुलीची छेड शहर पोलिसात गुन्हा
बीडमध्ये अल्पवयीन मुलीची छेड शहर पोलिसात गुन्हा
સંસ્કાર ગુર્જરી દ્વારા સબજેલના બંદીવાનોને રાખડી બાંધી સારા નાગરિક બનવા અપીલ કરવામાં આવી
હિંમતનગર આવેલ સબ જેલમાં સંસ્કાર ગુર્જરી ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો.૩૦૦ જેટલા...
আজাদী কা অমৃত মহোৎসৱৰ বাবে ডিব্ৰুগড়ত পুলিচ প্ৰশাসনৰ শান্তি পদযাত্ৰা
দেশৰ ৭৫ সংখ্যাক স্বাধীনতা দিৱসৰ বাবে ভিন্ন অনুষ্ঠিন অনুষ্ঠিত কৰি আজাদী কা অমৃত মহোৎসৱ পালন কৰিছে...