શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
ડીસા શહેરમાં દશેરા પર્વ નિમિત્તે આજરોજ ત્રણ હનુમાન મંદિર ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજના...
सातवें चरण की वोटिंग से पहले भाजपा को लगा SC से झटका, HC के आदेश के खिलाफ दायर याचिका खारिज
नई दिल्ली। सुप्रीम कोर्ट ने सोमवार को कलकत्ता उच्च न्यायालय के आदेश को चुनौती देने वाली...
કુતરાઓ અને પાલતું જાનવરો સામે સુગ ધરાવતા અને સોસાયટીમાં વિરોધ કરનારા દોઢ ડાહ્યા લોકો ખાસ વાંચે, થઈ શકે છે સજા
આજકાલ કુતરાઓને રોટલી નાખવા જાવો તો સોસાયટીમાં આગેવાન બની બેઠેલા વિરોધ કરે અને દાદાગીરી કરી...
Xiaomi के स्मार्टफोन को मिलने लगा HyperOS 1.5 अपडेट, पहले से और बेहतर हो जाएगी बैटरी लाइफ
Xiaomi के स्मार्टफोन को HyperOS 1.5 का अपडेट मिलने लगा है। कंपनी ने चीन में Xiaomi 14 सीरीज Redmi...
लोकसभा अध्यक्ष का हुआ भारी स्वागत, बोले जनता की आशा के अनुरूप करेंगे क्षेत्र का समुचित विकास
लोकसभा अध्यक्ष ओम बिरला रविवार को केशवराय पाटन विधानसभा क्षेत्र के दौरे पर रहे। लोकसभा अध्यक्ष के...