શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં વસવાટ કરતી 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
અમદાવાદમાં વસવાટ કરતી 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ ઝડપાયા. સોલા પોલીસની...
दधिमति माता मंदिर में लगातार तीसरे साल चोरी, माता के अर्टिफिशियल गहने ले उड़े चोर
बून्दी शहर के चुंगी नाके स्थित दधिमति माता मंदिर में अज्ञात चोरों ने सोमवार तड़के चोरी की वारदात...
ডিব্ৰুগড়তো মুকলি হ'ল আদৰ্শ অংগনবাড়ী কেন্দ্ৰ
আজি সমগ্ৰ ৰাজ্যতে মুকলি কৰা হ'ল ১০০০ খন আদৰ্শ অংগনৱাড়ী কেন্দ্ৰ। ৰাজ্যখনৰ মহিলা আৰু শিশুৰ...
સુરત પાલિકાના બસ સ્ટેન્ડ બકરાં-ગધેડા બાંધવાના તબેલા બની ગયા
પાલિકાએ આડેધડ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરેલા આ બસ સ્ટેન્ડ જ્યારે બનાવાયા હતાં, ત્યારે પણ વિવાદમાં...