શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2028 Olympic में शामिल हुआ Cricket, 123 साल बाद हुई वापसी
2028 Olympic में शामिल हुआ Cricket, 123 साल बाद हुई वापसी
जिल्हा रुग्णालयाला पालकमंत्री उदय सामंतांची अचानक भेट, अधिकाऱ्यांची उडाली तारांबळ
रत्नागिरी : राज्याचे उद्योगमंत्री तथा जिल्ह्याचे पालकमंत्री उदय सामंत यांनी अचानकपणे जिल्हाधिकारी...
इन्द्रगढ़ में मुस्लिम समाज के लोगों ने निकाला ताजिए का जुलूस, युवाओं ने दिखाए हैरतअंगेज
इन्द्रगढ़ में मुस्लिम समाज के लोगों ने निकाला ताजिए का जुलूस, युवाओं ने दिखाए हैरतअंगेज
ગભાણા ગામ ની સિમ વિસ્તારમાં ખેતરની વળ સળગાવવા બાબતે ઝગડો થતા ફરિયાદ નોધાઈ
ગભાણા ગામ ની સિમ વિસ્તારમાં ખેતરની વાળ સળગાવવા બાબતે ઝગડો થતા ફરિયાદ નોધાઈ
મળતી માહિતી અનુસાર...