રાણાવાવ તાલુકાના આદિતપરા ગામનો મુખ્ય રસ્તાઓ જેમા આદિતપરા થી રાણાવાવ જતા રસ્તા ઉપર આવેલ કુવાઓ ઓવરફલો થતા હોય જેમનુ પાણી રસ્તા પર આવતા રસ્તો અતિશય ખરાબ ખાડાવાળો બની ગયેલ હોવાથી અવારનવાર અકસ્માત થતા હતા જેથી ગ્રામજનો ને અવરજવર માટે કાયમી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને ગ્રામજનો સાથે મળીને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રજુઆત કરતા કાંધલભાઈના મામા એવા વજશીભાઈ આદિતપરા ગામે આવી આ કાયમી પ્રશ્રનો ઉકેલ લાવવા માટે આદિતપરા ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ નનેરા, સંજયભાઈ કદાવલા, ભીખુભાઈ, કંટ્રોલ માસ્તર રામદેભાઈ કારેણા, સામતભાઈ કારેણા, આગેવાનો , ખેડુતો તથા ગ્રામજનો દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો ખુબખુબ આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আছুৰ উদ্যোগত জগন্নাথ বৰুৱা মহাবিদ্যালয়ত বিনামূলীয়া প্ৰশিক্ষণ শিবিৰ
আছুৰ উদ্যোগত জগন্নাথ বৰুৱা মহাবিদ্যালয়ত বিনামূলীয়া প্ৰশিক্ষণ শিবিৰ ।
তেজপুৰত জনপ্ৰিয় কন্ঠশিল্পী জুবিন গাৰ্গ; মুকলি কৰিলে Scorpio N নতুন মডেল
শুক্ৰবাৰে বিয়লি তেজপুৰ গটঙাত মহিন্দ্ৰা এণ্ড মহিন্দ্ৰাৰ নতুন শ্ব' ৰোম অশোক মটৰছৰ “মহাভৈৰৱ...
अखनूर में 27 घंटे के बाद एनकाउंटर खत्म:आर्मी एंबुलेंस पर हमला करने वाले 3 आतंकी ढेर, K-9 स्क्वॉड का डॉग फैंटम शहीद
जम्मू-कश्मीर के अखनूर में सोमवार को शुरू हुआ एनकाउंटर 27 घंटे बाद मंगलवार को करीब 10 बजे खत्म हो...
વીરપુર ના ખેડૂત છે જે છેલ્લા 35 વર્ષ થી એકજ પાક ની ખેતી કરી રહ્યાં છે અને મોટી આવક વધારી રહ્યા છે,
વીરપુર ના ખેડૂત છે જે છેલ્લા 35 વર્ષ થી એકજ પાક ની ખેતી કરી રહ્યાં છે અને મોટી આવક વધારી રહ્યા છે,