રાણાવાવ તાલુકાના આદિતપરા ગામનો મુખ્ય રસ્તાઓ જેમા આદિતપરા થી રાણાવાવ જતા રસ્તા ઉપર આવેલ કુવાઓ ઓવરફલો થતા હોય જેમનુ પાણી રસ્તા પર આવતા રસ્તો અતિશય ખરાબ ખાડાવાળો બની ગયેલ હોવાથી અવારનવાર અકસ્માત થતા હતા જેથી ગ્રામજનો ને અવરજવર માટે કાયમી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને ગ્રામજનો સાથે મળીને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રજુઆત કરતા કાંધલભાઈના મામા એવા વજશીભાઈ આદિતપરા ગામે આવી આ કાયમી પ્રશ્રનો ઉકેલ લાવવા માટે આદિતપરા ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ નનેરા, સંજયભાઈ કદાવલા, ભીખુભાઈ, કંટ્રોલ માસ્તર રામદેભાઈ કારેણા, સામતભાઈ કારેણા, આગેવાનો , ખેડુતો તથા ગ્રામજનો દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો ખુબખુબ આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં પીઘેલ હાલતમાં બે શખ્સો ઝડપાયા
સિહોર પોલીસ દ્વારા નશો કરેલી હાલતમાં 2ને ઝડપી લીધા સિહોરમાં પોલીસ દ્વારા ગ્રામ્ય અને શહેરમાં...
Pankaja Munde या Narendra Modi मला संपवू शकत नाहीत असं का म्हणाल्या?
Pankaja Munde या Narendra Modi मला संपवू शकत नाहीत असं का म्हणाल्या?
'ಪ್ರತೀ ಕುಟುಂಬದ ಆರ್ಥಿಕ ಸ್ಥಿತಿಗತಿಯೇ ವರ್ಗಿಕರಣ' ನಂತರ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಸಮುದಾಯಕ್ಕೆ ಒಳ ಮೀಸಲಾತಿ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 19, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿಗಳು ಮತ್ತು ಬುಡಕಟ್ಟುಗಳ...
নাহৰকটীয়াত আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে তিৰংগা ৰেলী
স্বাধীনতা ৭৫ বছৰ উপলক্ষে দেশজুৰি পালন কৰা হব আজাদীকা অমৃত মহোৎসৱ। ঘৰ ঘৰ তিৰংগা বাবে নাহৰকটীয়াত...
મહુવા તાલુકાના આમચક ગામે લોકોને ભયભીત કરતો કદાવર દીપડો પાંજરે પુરાયો
મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા ઘણા સમયથી દીપડા દેખાવાની તેમજ મરઘાં અને કુતરાનો શિકાર કરવાની ઘટના...