રાણાવાવ તાલુકાના આદિતપરા ગામનો મુખ્ય રસ્તાઓ જેમા આદિતપરા થી રાણાવાવ જતા રસ્તા ઉપર આવેલ કુવાઓ ઓવરફલો થતા હોય જેમનુ પાણી રસ્તા પર આવતા રસ્તો અતિશય ખરાબ ખાડાવાળો બની ગયેલ હોવાથી અવારનવાર અકસ્માત થતા હતા જેથી ગ્રામજનો ને અવરજવર માટે કાયમી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને ગ્રામજનો સાથે મળીને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રજુઆત કરતા કાંધલભાઈના મામા એવા વજશીભાઈ આદિતપરા ગામે આવી આ કાયમી પ્રશ્રનો ઉકેલ લાવવા માટે આદિતપરા ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ નનેરા, સંજયભાઈ કદાવલા, ભીખુભાઈ, કંટ્રોલ માસ્તર રામદેભાઈ કારેણા, સામતભાઈ કારેણા, આગેવાનો , ખેડુતો તથા ગ્રામજનો દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો ખુબખુબ આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AIIMSમાં કોરોના દરમિયાન ઓપ્થેલ્મોલોજી સેન્ટરમાં છેતરપિંડી, EDએ 3.68 કરોડની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે કોવિડ-19 ફાટી નીકળ્યા દરમિયાન...
ઊંઝા એપીએમસીની ભોજનાલય વિભાગની સુંદર કામગીરી બિરદાવા લાયક
ઊંઝા એપીએમસીની ભોજનાલય વિભાગની સુંદર કામગીરી બિરદાવા લાયક
2022 गणेश चतुर्थी : कोरोना लोकडाउनके बाद भक्तोके साथ साथ व्यापारियोंमें भी खुशी की झलक देखनेको मिली
2022 गणेश चतुर्थी : कोरोना लोकडाउनके बाद भक्तोके साथ साथ व्यापारियोंमें भी खुशी की झलक देखनेको...
भारतीय किसान संघ ने मंदिर एवं शासकीय भूमि से अतिक्रमण हटाने नष्ट हुई फसलों का सर्वे कराने को लेकर उग्र प्रदर्शन की दी चेतावनी
भारतीय किसान संघ ने मंदिर एवं शासकीय भूमि से अतिक्रमण हटाने नष्ट हुई फसलों का सर्वे कराने को लेकर...