રાણાવાવ તાલુકાના આદિતપરા ગામનો મુખ્ય રસ્તાઓ જેમા આદિતપરા થી રાણાવાવ જતા રસ્તા ઉપર આવેલ કુવાઓ ઓવરફલો થતા હોય જેમનુ પાણી રસ્તા પર આવતા રસ્તો અતિશય ખરાબ ખાડાવાળો બની ગયેલ હોવાથી અવારનવાર અકસ્માત થતા હતા જેથી ગ્રામજનો ને અવરજવર માટે કાયમી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને ગ્રામજનો સાથે મળીને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રજુઆત કરતા કાંધલભાઈના મામા એવા વજશીભાઈ આદિતપરા ગામે આવી આ કાયમી પ્રશ્રનો ઉકેલ લાવવા માટે આદિતપરા ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ નનેરા, સંજયભાઈ કદાવલા, ભીખુભાઈ, કંટ્રોલ માસ્તર રામદેભાઈ કારેણા, સામતભાઈ કારેણા, આગેવાનો , ખેડુતો તથા ગ્રામજનો દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો ખુબખુબ આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| तरूण शेतकऱ्याची कर्जबाजारी पणाला कंटाळून आत्महत्या
MCN NEWS| तरूण शेतकऱ्याची कर्जबाजारी पणाला कंटाळून आत्महत्या
સૂઇગામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર
*સુઈગામ ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો સુઈગામ તાલુકા પંચાયત ખાતે આજથી અચોક્કસ મુદતની...
તળાજામાં સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો,વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો
તળાજામાં સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો,વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો
આ બેટ્સમેને તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, T20માં કર્યો આ મોટો અપસેટ
ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ...
આશીર્વાદની ગંગા વહી રહી છે : PM@Sandesh News
આશીર્વાદની ગંગા વહી રહી છે : PM@Sandesh News