શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरदार वल्लभ भाई पटेल की जयंती पर जिलेभर में हुए शपथ कार्यक्रम
सरदार वल्लभ भाई पटेल की जयंती पर जिलेभर में हुए शपथ कार्यक्रम
बूंदीर। हर वर्ष की भांति सरदार...
માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગમાં બળદ ગાડુ ઘુસ્યું#live #mangrol#Breakingnews#MSTV
માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગમાં બળદ ગાડુ ઘુસ્યું#live #mangrol#Breakingnews#MSTV
Cars with Air Purifier: दिल्ली के प्रदूषण के बीच चलाएं ये कारें, इस फीचर से मिलेगी साफ हवा
दिल्ली एनसीआर (Delhi NCR) में Diwali 2024 से पहले प्रदूषण (Pollution in Delhi) काफी...
જહાજ ખાતે ગાયત્રી સંસ્કારધામનું ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિ પૂજન કરાયું
ખંભાત તાલુકાના ધર્મજ બામણવા રોડ પર આરમીન ફાર્માની સામે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી...
অৰুণাচল প্ৰদেশত আটক ULFA কেডাৰ
স্বাধীনতা দিৱসৰ পূৰ্বে এক উল্লেখযোগ্য অভিযানত বৃহস্পতিবাৰে অৰুণাচল প্ৰদেশৰ টিৰাপ জিলাত নিষিদ্ধ...