શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्राइम सीन पर दिखा आरोपी संजय रॉय, CBI के हाथ लगा बड़ा सबूत!
आरजी कर मेडिकल कॉलेज और अस्पताल में ट्रेनी डॉक्टर से रेप-मर्डर केस का मुख्य आरोपी संजय रॉय ईयरफोन...
Cyberstud SPIN: गेमर्स के लिए जल्द लॉन्च होगा अनोखा डिवाइस, महज इतनी रहेगी कीमत
साइबरस्टड SPIN को 360-डिग्री फिजेट स्पिनर मैकेनिज्म के साथ डिजाइन किया गया है इसमें मैटल और...
દાહોદ બિલ્ડીંગ માં કામ કરતો મજૂર સાતમા માલ ઉપર થી પટકાતાં ગંભીર ઇજાગ્રસ્ત
દાહોદ બિલ્ડીંગ માં કામ કરતો મજૂર સાતમા માલ ઉપર થી પટકાતાં ગંભીર ઇજાગ્રસ્ત