શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰকাৰী আঁচনিৰ সুবিধা ঘূৰাই দিয়া হিতাধিকাৰীক জয়পুৰ খণ্ড উন্নয়ন বিষয়াৰ কায্য্যালয়ত সম্বৰ্ধনা জ্ঞাপন বিভাগীয় বিষয়াৰ।
ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী গৰাকীয়ে আহ্বান জনাইছিল যি সকল লোকে চৰকাৰী চাকৰি লাভ কৰিলে , তেওঁলোকে লাভ কৰি...
मोदी सरकार का राजस्थान को बड़ा तोहफा,जानिए क्या है पूरा मामला
केंद्र सरकार ने मंगलवार को पेश किए बजट में राजस्थान को 9959 करोड़ रुपए का रेल बजट आवंटित किया है।...
चराईदेव जिले में जंगली हाथियों ने मचाया तांडव
चराईदेव जिले में जंगली हाथियों ने मचाया तांडव
AAJTAK 2 | SEEMA HAIDER ने देश में CAA लागू होने पर जताई खुशी, PM MODI को कहा शुक्रिया | AT2
AAJTAK 2 | SEEMA HAIDER ने देश में CAA लागू होने पर जताई खुशी, PM MODI को कहा शुक्रिया | AT2