શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બેતાલીસ પાટીદાર સમાજે ખાત્રી આપી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુ
બેતાલીસ પાટીદાર સમાજે ખાત્રી આપી. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુ
বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ আন্তঃগাঁথনিৰ মজবুত কৰাৰ ঘোষনা সাংসদ দিলীপ শইকীয়াৰ
আজি বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাবৰ উদ্যোগত আয়োজিত ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা...
લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા વિદાય સભારંભ યોજાયો
વઢવાણ લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા ભવ્ય વિદાય સભારંભ યોજાયો હતો જેમાં વિદાય લેતા શિક્ષક...
Karnataka Next New CM: सिद्धारमैया बनेंगे कर्नाटक के नए सीएम-सूत्र | Siddaramaiah | R Bharat
Karnataka Next New CM: सिद्धारमैया बनेंगे कर्नाटक के नए सीएम-सूत्र | Siddaramaiah | R Bharat
Ghaziabad: गाजियाबाद कोर्ट में भिड़े वकील और पुलिस, पुलिस ने किया लाठीचार्ज | Aaj Tak | Viral Video
Ghaziabad: गाजियाबाद कोर्ट में भिड़े वकील और पुलिस, पुलिस ने किया लाठीचार्ज | Aaj Tak | Viral Video