શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે તા.22/02/2025 ને શનિવારે સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધો.૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું . શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উত্তৰ গুৱাহাটীৰ ফেৰীঘাটত অঘটন
🔴উত্তৰ গুৱাহাটী ফেৰীঘাটত অঘটন।
🔴ব্রহ্মপুত্রত সলিল সমাধি ধনজিৎ ইংতি নামৰ লোকজন।ধনজিৎ ইংতি...
Pakistan Elections: Religious Political Parties की चुनाव में कितनी बड़़ी भूमिका? (BBC Hindi)
Pakistan Elections: Religious Political Parties की चुनाव में कितनी बड़़ी भूमिका? (BBC Hindi)
ब्राह्मण समाज में रोष दिया ज्ञापन
ब्राह्मण समाज में रोष दिया ज्ञापन
नैनवां।विप्र फाउंडेशन राजस्थान समिति नैनवां...
દેડયાપાડા DGVCL ઓફીસ નજીકથી મોટરસાઇકલ ચોરી કરી ને ગઠિયો થયો ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દેડયાપાડા DGVCL ઓફીસ નજીકથી મોટરસાઇકલ ચોરી કરી ને ગઠિયો થયો ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી...
বিদ্যুৎ মাচুল বৃদ্ধি সন্দৰ্ভত মুখ্যমন্ত্রী হিমন্ত বিশ্ব শৰ্মাই কি কলে
"গেছৰ দাম বঢ়াৰ কাৰণে ৩০ পইচা বৃদ্ধি পাইছে বিদ্যুতৰ বিল। মাজে মাজে ১০-২০ পইচা বাঢ়িব আৰু একেদৰেই...