ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્પેક્ટર સી આર દેસાઈ ની અધ્યક્ષતા માં આ બેઠક યોજાય હતી જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજનો તહેવાર આવી રહ્યો છે તેને લઈ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અને ઇદે મિલાદ ના તહેવારને અનુલક્ષીને ફતેપુરા ખાતે કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદનો તહેવાર કોમી ભાઇચારા સાથે ઉજવાય અને આ પવિત્ર તહેવાર મુસ્લિમ અને હિન્દુ સમાજ ના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતી ન ઢોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul में हिम्मत है तो बिना Akhilesh और Mayawati की मदद के Amethi से चुनाव लड़कर दिखाएं-Smriti Irani
Rahul में हिम्मत है तो बिना Akhilesh और Mayawati की मदद के Amethi से चुनाव लड़कर दिखाएं-Smriti Irani
અજવાઈનનો ઉકાળો શરદીથી છુટકારો મેળવવામાં મદદરૂપ થશે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
અજવાઈન રોગપ્રતિકારક શક્તિ વધારે છેઅજવાઇનનો ઉપયોગ ભારતીય રસોડામાં લાંબા સમયથી કરવામાં આવે છે. આ...
કરમલા ગામે ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા આકર્ષણનુ પ્રતિક
#buletinindia #gujarat #surat
રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો
રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો વિશ્વાસથી વિકાસયાત્રા...
રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ત્યાં સરમાડિયા રાજ ની જગ્યાએ કરોળિયો તેની ઝાડમાં નાગ ફસાઈ ગયો છે
રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ત્યાં સરમાડિયા રાજ ની જગ્યાએ કરોળિયો તેની ઝાડમાં નાગ ફસાઈ ગયો છે