ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્પેક્ટર સી આર દેસાઈ ની અધ્યક્ષતા માં આ બેઠક યોજાય હતી જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજનો તહેવાર આવી રહ્યો છે તેને લઈ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અને ઇદે મિલાદ ના તહેવારને અનુલક્ષીને ફતેપુરા ખાતે કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદનો તહેવાર કોમી ભાઇચારા સાથે ઉજવાય અને આ પવિત્ર તહેવાર મુસ્લિમ અને હિન્દુ સમાજ ના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતી ન ઢોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस कंट्रोल रूम रूम से सूचना मिली थी कि एक युवक पानी मे डूब गया । निगम गोताखोरों ने आज रेस्कयू अभियान चलाकर युवक के शव को बाहर निकाला
कोटा शहर के किशोरपुरा थाना इलाके में दायीं मुख्य नहर में एक युवक की डूबने से मौत हो गयी । नगर...
आमिर खान के बेटे की फिल्म ‘महाराज’ पर लगा Anti-Hindu टैग
आमिर खान के बेटे जुनैद खान की पहली फिल्म ‘महाराज’ रिलीज से पहले ही विवादों में घिर गई...
બંધ મકાનને તસ્કરો નિશાન બનાવ્યું
દાહોદ શહેરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મકાનના છતના પતરા તોડી મકાનમાં પ્રવેશ કરી...
अहमदाबाद मंडल पर 16 सितम्बर से 02 अक्टूबर तक मनाया जा रहा है स्वच्छता पखवाड़ा मंडल रेल प्रबंधक श्री तरुण जैन ने अधिकारियों एवं कर्मचारियों को दिलाई स्वच्छता की शपथ
अहमदाबाद रेल मंडल पर ‘स्वच्छ भारत-स्वच्छ रेल’ मिशन के तहत स्वच्छता पखवाड़े का आयोजन...
ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે મોરબીમાંઃ ભાગવતાચાર્ય ભાઈશ્રીની કથાનું શ્રવણ કરશે
ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે મોરબીમાંઃ ભાગવતાચાર્ય ભાઈશ્રીની કથાનું શ્રવણ કરશે