નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुंबई-गोवा महामार्गावरील खड्ड्याच्या याचिकेवर सुनावणी; सरकारच्या कारभारावर उच्च न्यायालयाने ओढले ताशेरे
चिपळूण : मुंबई-गोवा महामार्गाच्या रखडलेल्या चौपदरीकरणाबाबत येथील वकील ओवेस पेचकर यांनी मुंबई उच्च...
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ
આવતીકાલે વીંછીયાં રોડ પર આવેલ આરામ ગૃહથી નવા બસ સ્ટેન્ડ સુધી તિરંગા યાત્રા યોજાશે
આવતીકાલે વીંછીયાં રોડ પર આવેલ આરામ ગૃહથી નવા બસ સ્ટેન્ડ સુધી તિરંગા યાત્રા યોજાશે ભાજપ પ્રદેશ...
খোৱাঙত টাইপাৰ উদ্যোগত নিশা জয়মতী দিৱস উদ্যাপন
জেৰেঙাৰ পথাৰত নহয় মাজনিশা মৰাণত চাউদাঙৰ অকথ্য নিৰ্যাতনত জয়মতীৰ বুকু ভেদ কৰি যোৱা আৰ্তনাদ ,...
১৭ বছৰৰ ওপৰৰ সকলে এতিয়া ভোটাৰ তালিকাত নামভৰ্তি কৰাৰ বাবে আগতীয়াকৈ আবেদন কৰিব পাৰিব
◾১৭ বছৰৰ ওপৰৰ সকলে এতিয়া ভোটাৰ তালিকাত নামভৰ্তি কৰাৰ বাবে আগতীয়াকৈ আবেদন কৰিব পাৰিব আৰু এবছৰৰ ১...