નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp ने उड़ाई Jio-Airtel-Vi की नींद! कर दिया इस बड़ी सर्विस को फ्री, इन्हें होगा फायदा
WhatsApp ने 1 नवंबर 2024 से व्यवसायों के लिए कस्टमर सर्विस और यूटिलिटी मैसेज को प्रभावी तौर पर...
Breaking News: Congress नेता Mani Shankar Aiyar, दिया ये बड़ा बयान | Aaj Tak Hindi News
Breaking News: Congress नेता Mani Shankar Aiyar, दिया ये बड़ा बयान | Aaj Tak Hindi News
मुंबई सेंट्रल और अहमदाबाद के बीच गुजरात एक्सप्रेस में 'एक्सप्रेस कार्गो सेवा' की शुरुआत
मुंबई सेंट्रल और अहमदाबाद के बीच गुजरात एक्सप्रेस में 'एक्सप्रेस कार्गो सेवा' की शुरुआत
General Election 1952 : पहले आम चुनावों में भारत ने क्या-क्या ऐतिहासिक कदम उठाए थे? (BBC)
General Election 1952 : पहले आम चुनावों में भारत ने क्या-क्या ऐतिहासिक कदम उठाए थे? (BBC)