નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কমনৱেলথত পদক অৰ্জন কৰা সকলক সাক্ষাৎ মোদীৰ
নতুন দিল্লী, ১৩ আগষ্ট। প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে শনিবাৰে পুৱা ১১:০০ বজাত কমনৱেলথ গেমছ ২০২২ত...
ৰাষ্ট্ৰীয় ঘাইপথত মৃত্যুৰ কিৰিলি
ৰাষ্ট্ৰীয় ঘাইপথত মৃত্যুৰ কিৰিলি
Maharashtra: कोल्हापुर के बाद अब पुणे में बवाल, कौन हैं वारकरी भक्त जिनके नाम पर हो रही राजनीति
Pune Varkari Lathicharge Case महाराष्ट्र में आए दिन किसी न किसी मुद्दे पर बवाल देखने को मिल...
कहीं आप तो नहीं खा रहे इस ब्रांड का नकली घी #froud #foodblogger @BBCHindi#news
कहीं आप तो नहीं खा रहे इस ब्रांड का नकली घी #froud #foodblogger @BBCHindi#news