કેન્દ્ર સરકારે સંસદમાં ઉજ્વલા યોજના વિશેના આંકડા જાહેર કર્યા, આંકડા જોતા એવું લાગે છે કે મોંઘવારી હવે ચરમ સીમાએ પોહંચી ગઈ છે.  

       

        કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે એ સંસદમાં ઉજ્વલા યોજના વિશે માહિતી માંગી હતી, ત્યારે કેન્દ્રિય રાજ્ય મંત્રી રામેશ્વર તેલીયે ઉજ્વલા યોજના ના આંકડા જાહેર કર્યા, આંકડા જાહેર કરતા કહ્યું હતું કે ઉજ્વલા યોજના નો લાભ લેનાર 4.13 કરોડ લાભાર્થીઓએ એક પણ વાર ગેસ નો બાટલ ભરાયો નથી અને 7.76 કરોડ લોકો એવા છે જેમને એક જ વાર ગેસનો બાટલો ભરાયો હતો.