ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তেজস্বিতাৰ আধা লিখা ডায়েৰী
Majuli....তেজস্বিতাৰ আধা লিখা ডায়েৰী। আধাতেই শেষ হৈ ৰ'ল এখন ডায়েৰী এটা প্ৰতিভা।
This One Fruit Has Many Hidden Powers!
This One Fruit Has Many Hidden Powers!
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে বটদ্ৰৱা উন্নয়ন খণ্ডত 'হৰ ঘৰ ত্ৰিৰংগা' কাৰ্যসূচীৰ সজাগতা শোভযাত্ৰা
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে আজি বটদ্ৰৱা উন্নয়ন খণ্ডত 'হৰ ঘৰ ত্ৰিৰংগা' কাৰ্যসূচীৰ এক সজাগতা...
તળાજામાં થ્રી વ્હીલ ટેમ્પોની ગુલાંટ,કેટલા થયા ઘાયલ?
તળાજામાં થ્રી વ્હીલ ટેમ્પોની ગુલાંટ,કેટલા થયા ઘાયલ?