ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં પેરોલ ફર્લો સ્કોડે હત્યા કેસનો ફરાર આરોપીને ઝડપ્યો
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં હત્યાના કેશમાં સજા પામેલા અને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને...
જૂનાગઢ મા દિવગત આત્માઓના આસ્થ
નું હરીદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં
આવશે
☆
8780666396
જૂનાગઢ મા દિવગત આત્માના આસ્થ
નું હરીદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં
આવશે...
Breaking News: Delhi High Court ने Kejriwal की पत्नी Sunita Kejriwal को जारी किया नोटिस | Aaj Tak
Breaking News: Delhi High Court ने Kejriwal की पत्नी Sunita Kejriwal को जारी किया नोटिस | Aaj Tak
২০২৬ ত চৰকাৰ গঠন কৰিব কংগ্ৰেছে: প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰা
2026 ত চৰকাৰ গঠন কৰিব কংগ্ৰেছে _ প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰা
Delhi water crisis को लेकर 'पानी सत्याग्रह' पर बैठीं Atishi, Sunita Kejriwal ने क्या कहा? | Aaj Tak
Delhi water crisis को लेकर 'पानी सत्याग्रह' पर बैठीं Atishi, Sunita Kejriwal ने क्या कहा? | Aaj Tak