ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তৈল খেজুৰ প্ৰশিক্ষণ
*বকলাইত তৈল খেজুৰ খেতি সম্পৰ্কত প্ৰশিক্ষন কৰ্মশালা অনুষ্ঠিত* গোলাঘাট ১ মাৰ্চ গোলাঘাট জিলাৰ বকলাইত...
সোণাৰিত ধুমুহাৰ ফলত বিদ্যালয় ক্ষতি গ্ৰস্থ
সোণাৰিত ধুমুহাৰ তাণ্ডৱ। প্ৰচণ্ড ধুমুহাৰ ফলত ক্ষতিগ্ৰস্ত বিদ্যালয়। সোণাৰিৰ ডিপ্লিং বাগিচা...
OLX application web पर QR कोड द्वारा धोकाधडी करने वाले एक मुजलिमको सायबर क्राइम अहमदाबाद टिमने दबोचा
OLX application web पर QR कोड द्वारा धोकाधडी करने वाले एक मुजलिमको सायबर क्राइम अहमदाबाद टिमने दबोचा
#bhavnagar l મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત l Divyang News
#bhavnagar l મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત l Divyang News
PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું નિધન, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબેનનું આજે નિધન થયું છે. સવારે 3.30 કલાકે તેમણે...