ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung 440MP कैमरा सेंसर पर काम कर रहा, Samsung Galaxy S24 Ultra में 200MP प्राइमरी सेंसर
इस साल की शुरुआत में लॉन्च हुए Samsung Galaxy S23 Ultra के रूप में अपने पहले 200MP कैमरा...
RBI ने बैंकों से पूछा-अडाणी ग्रुप को कितना कर्ज दिया:संसद में हंगामा; विपक्ष ने कहा- संसद या सुप्रीम कोर्ट की कमेटी जांच करे
अडाणी ग्रुप पर हिंडनबर्ग की रिपोर्ट को लेकर गुरुवार को संसद में जमकर हंगामा हुआ। पूरे विपक्ष ने...
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
নুমলীগড়ৰ দৈগ্ৰোঙত দৈগ্ৰোং শাখা সাহিত্য সভাৰ উদ্যোগত "অসমীয়া গল্পালোচনা" শীৰ্ষক অনুষ্ঠান অনুষ্ঠিত হয়
নুমলীগড়ৰ দৈগ্ৰোঙত দৈগ্ৰোং শাখা সাহিত্য সভাৰ উদ্যোগত "অসমীয়া গল্পালোচনা" শীৰ্ষক অনুষ্ঠান অনুষ্ঠিত...