ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'एक मंदिर..' Rahul Gandhi पर Mamata Banerjee का तंज़, Adhir का पलटवार, INDIA गठबंधन में क्या चल रहा?
'एक मंदिर..' Rahul Gandhi पर Mamata Banerjee का तंज़, Adhir का पलटवार, INDIA गठबंधन में क्या चल रहा?
#girsomnath Iડોક્ટર બાબા સાહેબના 66 માં પરિ નિર્વાણ દિન નિમિત્તે ભવ્ય રેલી I Divyang News
#girsomnath Iડોક્ટર બાબા સાહેબના 66 માં પરિ નિર્વાણ દિન નિમિત્તે ભવ્ય રેલી I Divyang News
BRICS Summit: 'फलस्तीनी नागरिकों के साथ खड़ा है भारत', Israel Hamas युद्ध के बीच आतंकवाद को लेकर एस जयशंकर ने क्या कहा?
Israel Hamas War। इजरायल व फलस्तीन के बीच दशकों पुराने विवाद को सुलझाने के लिए भारत ने...
टायगर ग्रुप च्या माध्यमातून विद्यार्थ्यांना शालेय साहित्य वाटप@india report
टायगर ग्रुप च्या माध्यमातून विद्यार्थ्यांना शालेय साहित्य वाटप@india report