ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंचमहाभूताशिवय जीवन संभव नाहीये यामुळे यांची रक्षा करणे आपले कर्तव्य आहे : डॉ.विभाश्री दिदी.
पंचमहाभूताशिवय जीवन संभव नाहीये यामुळे यांची रक्षा करणे आपले कर्तव्य आहे : डॉ.विभाश्री दिदी.
અમદાવાદમાં સુરત જતી બસમાં કરોડોની લૂંટ @Sandesh News
અમદાવાદમાં સુરત જતી બસમાં કરોડોની લૂંટ @Sandesh News
जनता से जुड़े 10 विधेयक दिल्ली में अटके, अब भजनलाल सरकार बना रही ये प्लान
जनता से जुड़े 10 विधेयक राजस्थान विधानसभा से पारित होने के बावजूद दिल्ली में अटके हुए हैं। इससे...
રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે
જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા નાગરિકોએ તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથકમાં ડિપોઝીટ જમા...
જાળીયા ગામેથી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેતી એલસીબી.
જાળીયા ગામેથી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેતી એલસીબી.