ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bajaj Auto ने भारत में ट्रेडमार्क कराए 3 नए नाम, नई CNG Bikes के लिए हो सकते हैं यूज
दोपहिया वाहन दिग्गज द्वारा ट्रेडमार्क किए गए चार नए नाम- ग्लाइडर मैराथन ट्रेकर और फ्रीडम हैं।...
महिला मजदूरों के बीच बैठकर शिक्षा मंत्री मदन दिलावर ने खाई दाल रोटी, कभी सोचा न था कि मंत्री हमारे हाथ का बना भोजन करेंगे....
रामगंजमंडी। शिक्षा एवं पंचायती राज मंत्री मदन दिलावर आज अपने विधानसभा क्षेत्र के देवली खुर्द गांव...
રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ પર જાહ્નવી કપૂરે કહી આ મોટી વાત ;ખુલ્લેઆમ અભિનેતાનું સમર્થન
વિદ્યા બાલન પછી જાન્હવી કપૂર બોલીવુડની એવી અભિનેત્રી છે જે રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટના સમર્થનમાં...
બંછાનિધિ એ વડોદરા મ્યુન્સીપલ કમિશ્નર તરીકે નો ચાર્જ સંભાળયો
બંછાનિધિ એ વડોદરા મ્યુન્સીપલ કમિશ્નર તરીકે નો ચાર્જ સંભાળયો
વડાપ્રધાન મોદીની અગાઉની...
આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયેની "હર ઘર તિરંગા" ઝુંબેશ
આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયેની "હર ઘર તિરંગા" ઝુંબેશ