ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિલ્હી મેટ્રો: દિલ્હી મેટ્રોના આ સ્ટેશનોના દરવાજા આજે સ્વતંત્રતા દિવસના રિહર્સલ માટે બંધ રહેશે, ડીએમઆરસીએ માહિતી આપી
સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે શનિવારે આયોજિત ‘ડ્રેસ રિહર્સલ’ને કારણે દિલ્હીના ચાર...
Top 5 Affordable EVs In India: जबरदस्त रेंज और फीचर्स के साथ आती हैं ये Electric Cars, कीमत 8 लाख से शुरू
Top 5 Affordable Electric Cars In India हमारी इस लिस्ट में हाल ही लॉन्च हुई MG Comet EV से लेकर...
মুখ্যমন্ত্ৰী আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে ১৮ জুলাইৰ পৰা ১৫ আগষ্ট লৈকে বৃক্ষ ৰোপন কাৰ্যসূচী।
মুখ্যমন্ত্ৰী আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে ১৮ জুলাইৰ পৰা ১৫ আগষ্ট লৈকে শ্যামলী চৌহদ সৌন্দৰ্য...
IPS अधिकारी अजय भटनागर को CBI में विशेष निदेशक किया गया नियुक्त, 2024 तक संभालेंगे कार्यकाल
नई दिल्ली, कार्मिक मंत्रालय के आदेश के अनुसार, वरिष्ठ IPS अधिकारी अजय भटनागर को...
મહા રક્તદાન કેમ્પ યોજાયો, 500 થી વધુ લોકોએ રક્તદાન કર્યું
ડીસા પાટણ હાઈવે પર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું..
શ્રી બહુચર બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી...