ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंगांवरून हवेत उडवत जमिनीवर आपटत होता रेडा... निर्जीव कारने वाचवला मुलाचा जीव
शिंगांवरून हवेत उडवत जमिनीवर आपटत होता रेडा... निर्जीव कारने वाचवला मुलाचा जीव
Ahmedabad: Vishwakarma Mandir ખાતે વિશ્વકર્મા સમાજ બેઠક | Pm Vishwakarma scheme| PM વિશ્વકર્મા યોજના
Ahmedabad: Vishwakarma Mandir ખાતે વિશ્વકર્મા સમાજ બેઠક | Pm Vishwakarma scheme| PM વિશ્વકર્મા યોજના
Sabarkantha News | વડાલી નગરના ચામુંડા માતાજીના મંદિરે અન્નકૂટ મહોત્સવનું | vadali news | Dpnews
Sabarkantha News | વડાલી નગરના ચામુંડા માતાજીના મંદિરે અન્નકૂટ મહોત્સવનું | vadali news | Dpnews
ચોરા ગામની સીમમાંથી એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ચોરા ગામની સીમમાંથી એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.