ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অবৈধ ফটকা বনোৱা কাৰখানাত ভয়ংকৰ বিস্ফোৰণ; কিশোৰসহ দুজনৰ মৃত্যু, পাঁচজন আহত
পশ্চিম বংগৰ পূব মিডনাপোৰ জিলাস্থিত এটা অবৈধ ফটকা বনোৱা কাৰখানাত মঙলবাৰে সংঘটিত বিস্ফোৰণত এজন...
ડીસામાં કાલરાત્રિએ સ્મશાનમાં લોકોની ભીડ
કાળી ચૌદસ તો ઠીક પરંતુ સામાન્ય દિવસે પણ રાત્રિના સમયે સ્મશાન ખાલીખમ હોય છે અને ત્યાં જતા ભલભલા...
'आप मुसलमानों को बेवकूफ क्यों बना रहे हैं?' असली हिंदुत्व को बचाने वाले अखिलेश यादव के बयान पर ओवैसी का सवाल
तिरूपति (आंध्र प्रदेश), ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (AIMIM) प्रमुख...
લીંબડી કેળવણી મંડળ સંચાલિત બી.એ.કન્યા વિદ્યાલયના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
લીંબડી કેળવણી મંડળ સંચાલિત બી.એ.કન્યા વિદ્યાલયના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
WhatsApp पर इन यूजर्स के लिए बंद हो गया प्रोफाइल पिक्चर स्क्रीनशॉर्ट का ऑप्शन, जानिए क्या होंगे बदलाव
WhatsApp लगातार अपने फीचर्स को अपडेट करने और बेहतर बनाने में लगा रहता है। इसी के तहत यूजर्स की...