ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના બેઠક સેન્સ પ્રક્રિયા શરૂ #Bhajap #Gir #Somnath #politicsnews
ઉના બેઠક સેન્સ પ્રક્રિયા શરૂ #Bhajap #Gir #Somnath #politicsnews
સાવરકુંડલા રામદેવ યુવક દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન યોજાયા
સાવરકુંડલામાં સર્વજ્ઞાતિ 31સમૂહ લગ્ન ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બાબા રામદેવ યુવક મંડળ...
অশ্ৰু সিক্ত নয়নেৰে মৰাণৰ পৰা বিদায় ললে আৰক্ষীৰ সহকাৰী উপ-পৰিদৰ্শক মইনুল ইছলামে
অশ্ৰু সিক্ত নয়নেৰে মৰাণৰ পৰা বিদায় ললে আৰক্ষীৰ সহকাৰী উপ-পৰিদৰ্শক মইনুল ইছলামে
महाराष्ट्र में देसी गाय ‘राज्य माता’ घोषित, चुनाव से पहले शिंदे सरकार का बड़ा फैसला
महाराष्ट्र विधानसभा चुनाव से पहले मुख्यमंत्री एकनाथ शिंदे नीत सरकार ने बड़ा फैसला लिया है। राज्य...
સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.
સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.