ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં એસએમસી નો સપાટો સમસેરપુરા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એકને ઝડપી પાડ્યો બે ફરાર
રાજસ્થાનના આબુરોડ નો આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારૂની લાઈન...
अशोक गहलोत के बेटे वैभव गहलोत को लेकर डिप्टी सीएम प्रेमचंद बैरवा का बड़ा बयान
राजस्थान की सभी 25 लोकसभा सीटों पर चुनाव संपन्न हो चुका है। ऐसे में राजनीतिक पार्टियों के नेता...
ચોટીલાનાં આવશ્યક ચીજવસ્તુ ધારાનાં ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
સુરેન્દ્રનગર જીલ્લામાં તા.08/08/2023 થી તા.17/08/2023 સુધી દિન-10 ની નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા...
સાપ દેખાતા અફડાતફડી સર્જાઈ....
સાપ દેખાતા અફડાતફડી સર્જાઈ: ડીસાના નીલકંઠ પ્લાઝા શોપિંગમાં સાપ આવી જતા લોકોમાં ભયનો માહોલ; 5 ફૂટ...