શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સમાજ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં સાઉન્ડના તાલે નવલા નોરતાનો થનગનાટ ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા શક્તિની આરાધના અને ગરબે ઝુમવા યુવાધન હિલોળે ચડ્યુ હતું. માતાજીની મહા આરતી કરી ખેલૈયાઓ રાત્રે 08:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરે છે અને રાત 12:00 વાગ્યા સુધી તેનો થનગનાટ જોવા મળે છે. કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલામાં સર્વે સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ | #Amreli | Divyang News
રાજુલામાં સર્વે સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ | #Amreli | Divyang News
মাজুলীত মাধৱ পুৰুষৰ ৪২৬ সংখ্যক তিৰোভাৱ তিথি উদযাপন
দ্বিতীয় বৈকুণ্ঠ পুৰি লৈ পৰিণত হৈছে সত্ৰভূমি মাজুলীঃ
খোল তাল, বৰগীত, নাম-প্ৰসংগৰে...
पदभार संभालते ही बोली सभापति अग्रवाल - स्वच्छता, पर्यटन और अंडर ग्राउंड पार्किग प्राथमिकताओ मे शामिल
बूंदी। नगर परिषद की नवनियुक्त सभापति सरोज अग्रवाल ने शनिवार को विधिवत पूजा अर्चना के पश्चात...
થરાદ કોંગ્રેસ ગુલાબ સિંહ અને ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી જનસભા બાદ કરશે રોડ શો
થરાદ કોંગ્રેસ ગુલાબ સિંહ અને ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી જનસભા બાદ કરશે રોડ શો
বিলাসীপাৰাৰ বেলতলীত ভুমি বিবাদক লৈ দুৰ্বিদ্ধৰ দলৰ আক্ৰমনত মৃত্যু বৰন কৰা ,ছপিল উদ্দিনৰ
বিলাসীপাৰাৰ বেলতলীত ভুমি বিবাদক লৈ দুৰ্বিদ্ধৰ দলৰ আক্ৰমনত মৃত্যু বৰন কৰা ,ছপিল উদ্দিনৰ