સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કહ્યા હતું કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્માગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલં બન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે.મહાત્મા મહામાનવ હતા.વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગ દર્શક્ર મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે ત્રિવિધ કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંધી જ્યંતિ નિમિત્ત સિંહાર કાગ્રેસનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા, ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદન સાથે પુષ્પાજલી અર્પણ કરી, કાર્યકરોએ ખાદીની ખરીદી કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Gujarat Politics : કાંતિલાલ ગામિતના નિવેદનથી ખળભળાટ | Gujarati News | News18 Gujarati 
 
                      Gujarat Politics : કાંતિલાલ ગામિતના નિવેદનથી ખળભળાટ | Gujarati News | News18 Gujarati
                  
   नर्मदा पेट्रोल पंप के सामने तेज रफ्तार बोलेरो खंबे से टकराई 5 लोग घायल हालत गंभीर 
 
                       
 
 
पन्ना जिले के अमानगंज कटनी मुख्य सड़क मार्ग नर्मदा पेट्रोल पंप के पास...
                  
   માન.વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ જ્યારે "હર ઘર તિરંગા" અભિયાન મનાવી રહ્યો છે, 
 
                      માન.વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ...
                  
   Honda SP125: शानदार डिजाइन और बेहतरीन माइलेज के साथ 125CC सेगमेंट में बेस्ट ऑप्शन है, जानें कीमत और खूबियां 
 
                      Honda SP125 आपको बता दे कंपनी ने हाल के दिनों में इसके नए एडिशन को लॉन्च किया है।कंपनी ने इसकी...
                  
   Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ? 
 
                      Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
                  
   
  
  
  
   
  