સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કહ્યા હતું કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્માગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલં બન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે.મહાત્મા મહામાનવ હતા.વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગ દર્શક્ર મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે ત્રિવિધ કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંધી જ્યંતિ નિમિત્ત સિંહાર કાગ્રેસનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા, ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદન સાથે પુષ્પાજલી અર્પણ કરી, કાર્યકરોએ ખાદીની ખરીદી કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस्कॉन बूंदी द्वारा चलाए जा रहे श्री जगन्नाथ रथ यात्रा के प्रचार अभियान की श्रृंखला में श्री जगन्नाथ संकीर्तन रथ कल
इस्कॉन बूंदी द्वारा चलाए जा रहे श्री जगन्नाथ रथ यात्रा के प्रचार अभियान की श्रृंखला में श्री...
पूरा दिन AC में रहते हैं तो हो जाएं सावधान - घेर सकते हैं कई बड़े रोग | Side Effects Of ACs
पूरा दिन AC में रहते हैं तो हो जाएं सावधान - घेर सकते हैं कई बड़े रोग | Side Effects Of ACs
પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે બગડીને પડેલ ટ્રક સાથે બાઈકનો અકસ્માત થતાં બે યુવાનોના ઘટના સ્થળે કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે બગડીને પડેલ ટ્રક સાથે બાઈકનો અકસ્માત થતાં બે યુવાનોના ઘટના સ્થળે...
વલભીપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને તલાટી કમ મંત્રીઓ દ્વારા આયોજનપત્ર આપ્યું
વલભીપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને તલાટી કમ મંત્રીઓ દ્વારા આયોજનપત્ર આપ્યું