સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી સ્થિતિમાં હતો સાગવાડી, કાજાવદર, જાબાળા, બોરડી, ટાણા, વરલ, વચ્ચેનો રોડ બન્યો પરંતુ લીલાપીર, સુરકાના દરવાજા, ટાણા ચોકડીનો એકથી દોઢ ક્રિમીનો રોડ કોઈ કારણોસર બન્યો ન હતો અહીં લોકોની મુશ્કેલીનો પાર ન હતો લોકોએ "રોડ આપો સરકાર, સામે ઝુંબેશ શરૂ કરી હતી અને બાદમાં નગરપાલિકા પ્રમુખ રોડ બનાવવા માટેની જાહેરાત કરી હતી જેનું આજથી કામ શરૂ થયું છે સિહોરના ટાણા ચોકડી થી સુરકાના દરવાજા લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બનશે જેનું થોડા દિવસ પહેલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ધારાસભ્ય પુત્ર દિવ્યશભાઈ સોલંકી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારેયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, નગરપાલિકા ના પ્રમુખ વી ડી નકુમ ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું હતું ટાણા ચોકડી થી સુરકા ના દરવાજા સુધી અને ત્યાંથી લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બની લોકોને માટી રાહત આપશે આજથી કન્ટક્શન ટિમો સાથે લેબર તેમજ જેસીબી સહિત ટાંચા સાધનો રોડ બનાવવા માટે ના શ્રીગણેશ થયા છે શંખનાદે લોકોના અવાજ બની પ્રજાભિમુખ પત્રકાત્વરનો ધર્મ નિભાવ્યો છે અને આ તેનું આપની સમક્ષ પરિણામછે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કડી : છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો થનગનાટ જામ્યો, સૂર્ય કિરણ ગ્રીન્સ ફ્લેટમાં વેશભુષા યોજાઇ, જોવા જેવો Video 
 
                      કડી શહેરમાં ધીરે ધીરે નવરાત્રિનો અનેરો માહોલ જામતો જઈ રહ્યો છે. કડી શહેરની અંદર વિવિધ સોસાયટીઓમાં...
                  
   मंडाना महात्मा गांधी राजकीय अंग्रेजी विद्यालय मे भगवान श्री कृष्ण जन्मोत्सव मनाया 
 
                      महात्मा गांधी राजकीय अंग्रेजी विद्यालय मंडाना मे भगवान श्री कृष्ण जन्मोत्सव बालक बालिकाओ व...
                  
   India vs Australia T20 series: मैच देखने की कर रहे हैं तैयारी तो Jio और Airtel के ये प्लान है बेस्ट, दनादन चलेगा आपका इंटरनेट 
 
                      भारत और ऑस्ट्रेलिया के बीच चल रही T20 सीरीज एक खास मोड पर है जिसमें पहले मैच को जीत कर इंडिया...
                  
   বৃহস্পতিবাৰৰ পৰা দুদিনীয়া ভ্ৰমণেৰে কেৰালা আৰু কৰ্ণাটকলৈ ৰাওনা হ'ব মোদী 
 
                      নতুন দিল্লী, ৩০ আগষ্ট। অহা ১-২ ছেপ্টেম্বৰত কৰ্ণাটক আৰু কেৰালা ভ্ৰমণ কৰিব প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ...
                  
   
  
  
  
  