સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી સ્થિતિમાં હતો સાગવાડી, કાજાવદર, જાબાળા, બોરડી, ટાણા, વરલ, વચ્ચેનો રોડ બન્યો પરંતુ લીલાપીર, સુરકાના દરવાજા, ટાણા ચોકડીનો એકથી દોઢ ક્રિમીનો રોડ કોઈ કારણોસર બન્યો ન હતો અહીં લોકોની મુશ્કેલીનો પાર ન હતો લોકોએ "રોડ આપો સરકાર, સામે ઝુંબેશ શરૂ કરી હતી અને બાદમાં નગરપાલિકા પ્રમુખ રોડ બનાવવા માટેની જાહેરાત કરી હતી જેનું આજથી કામ શરૂ થયું છે સિહોરના ટાણા ચોકડી થી સુરકાના દરવાજા લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બનશે જેનું થોડા દિવસ પહેલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ધારાસભ્ય પુત્ર દિવ્યશભાઈ સોલંકી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારેયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, નગરપાલિકા ના પ્રમુખ વી ડી નકુમ ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું હતું ટાણા ચોકડી થી સુરકા ના દરવાજા સુધી અને ત્યાંથી લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બની લોકોને માટી રાહત આપશે આજથી કન્ટક્શન ટિમો સાથે લેબર તેમજ જેસીબી સહિત ટાંચા સાધનો રોડ બનાવવા માટે ના શ્રીગણેશ થયા છે શંખનાદે લોકોના અવાજ બની પ્રજાભિમુખ પત્રકાત્વરનો ધર્મ નિભાવ્યો છે અને આ તેનું આપની સમક્ષ પરિણામછે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આશા વર્કર બહેનોએ વિવિધ પ્રશ્નો બાબતે આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત.
હળવદ તાલુકાના મામલદાર ખાતે આશા વર્કર બહેનો દ્વારા અધિકારી લેખિત આવેદનપત્ર આપી એમની વિવિધ પડતર...
राजस्थान कैबिनेट ने मृतक उदयपुर में कन्हैया लाल के पुत्र यश तेली और तरुण तेली को राज्य सेवा में नियुक्त करने का निर्णय लिया।
राजस्थान कैबिनेट ने मृतक उदयपुर में कन्हैया लाल के पुत्र यश तेली और तरुण तेली को राज्य सेवा में...
120 UltraFast Flash चार्जिंग और Snapdragon 8 Gen 3 प्रोसेसर के साथ लॉन्च हुआ iQOO 12 Pro स्मार्टफोन, यहां पढ़ें सारी डिटेल
iQOO ने अपने लेटेस्ट स्मार्टफोन यानी iQOO 12 pro को लॉन्च कर दिया है। इस डिवाइस के साथ आपको बहुत...
ડીસા નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે
ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે નવા...
धर्म संसद में सनातन बोर्ड की मांग:शंकराचार्य बोले- सनातनी ही भारत के मूलनिवासी; प्रदीप मिश्रा ने कहा- घर में जितने सदस्य, उतने शस्त्र रखो
दिल्ली के करतार नगर इलाके में शनिवार को तीसरी सनातन धर्म संसद का आयोजन हुआ। इसमें द्वारकापीठ के...