સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી સ્થિતિમાં હતો સાગવાડી, કાજાવદર, જાબાળા, બોરડી, ટાણા, વરલ, વચ્ચેનો રોડ બન્યો પરંતુ લીલાપીર, સુરકાના દરવાજા, ટાણા ચોકડીનો એકથી દોઢ ક્રિમીનો રોડ કોઈ કારણોસર બન્યો ન હતો અહીં લોકોની મુશ્કેલીનો પાર ન હતો લોકોએ "રોડ આપો સરકાર, સામે ઝુંબેશ શરૂ કરી હતી અને બાદમાં નગરપાલિકા પ્રમુખ રોડ બનાવવા માટેની જાહેરાત કરી હતી જેનું આજથી કામ શરૂ થયું છે સિહોરના ટાણા ચોકડી થી સુરકાના દરવાજા લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બનશે જેનું થોડા દિવસ પહેલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ધારાસભ્ય પુત્ર દિવ્યશભાઈ સોલંકી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારેયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, નગરપાલિકા ના પ્રમુખ વી ડી નકુમ ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું હતું ટાણા ચોકડી થી સુરકા ના દરવાજા સુધી અને ત્યાંથી લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બની લોકોને માટી રાહત આપશે આજથી કન્ટક્શન ટિમો સાથે લેબર તેમજ જેસીબી સહિત ટાંચા સાધનો રોડ બનાવવા માટે ના શ્રીગણેશ થયા છે શંખનાદે લોકોના અવાજ બની પ્રજાભિમુખ પત્રકાત્વરનો ધર્મ નિભાવ્યો છે અને આ તેનું આપની સમક્ષ પરિણામછે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shiv Sena leader in absence of Sanjay Raut | राऊतांच्या जागी आता शिवसेनेचा 'हा' नेता प्रवक्ता?
Shiv Sena leader in absence of Sanjay Raut | राऊतांच्या जागी आता शिवसेनेचा 'हा' नेता प्रवक्ता?
किरोड़ी लाल मीना के इस्तीफे के 54 दिन, न स्वीकार, न अस्वीकार
राज्य सरकार में कृषि एवं आपदा प्रबंधन मंत्री की जिम्मेदारी निभा रहे किरोड़ी लाल मीना ने मंत्री पद...
હજારો મુસાફરો થશે પરેશાનઃ દિલ્હી-હાવડા રેલમાર્ગ આજે આઠ કલાક બંધ રહેશે, છ ટ્રેનો રદ; પાંચનો સમય બદલ્યો
દાદરીમાં નિર્માણ કાર્યને કારણે મંગળવારે દિલ્હી-હાવડા રેલ રૂટ આઠ કલાક બંધ રહેશે. મેગા બ્લોક...
मशहूर कॉमेडियन राजू श्रीवास्तव का हुआ निधन।।
मशहूर कॉमेडियन राजू श्रीवास्तव का हुआ निधन।।