સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી સ્થિતિમાં હતો સાગવાડી, કાજાવદર, જાબાળા, બોરડી, ટાણા, વરલ, વચ્ચેનો રોડ બન્યો પરંતુ લીલાપીર, સુરકાના દરવાજા, ટાણા ચોકડીનો એકથી દોઢ ક્રિમીનો રોડ કોઈ કારણોસર બન્યો ન હતો અહીં લોકોની મુશ્કેલીનો પાર ન હતો લોકોએ "રોડ આપો સરકાર, સામે ઝુંબેશ શરૂ કરી હતી અને બાદમાં નગરપાલિકા પ્રમુખ રોડ બનાવવા માટેની જાહેરાત કરી હતી જેનું આજથી કામ શરૂ થયું છે સિહોરના ટાણા ચોકડી થી સુરકાના દરવાજા લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બનશે જેનું થોડા દિવસ પહેલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ધારાસભ્ય પુત્ર દિવ્યશભાઈ સોલંકી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારેયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, નગરપાલિકા ના પ્રમુખ વી ડી નકુમ ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું હતું ટાણા ચોકડી થી સુરકા ના દરવાજા સુધી અને ત્યાંથી લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બની લોકોને માટી રાહત આપશે આજથી કન્ટક્શન ટિમો સાથે લેબર તેમજ જેસીબી સહિત ટાંચા સાધનો રોડ બનાવવા માટે ના શ્રીગણેશ થયા છે શંખનાદે લોકોના અવાજ બની પ્રજાભિમુખ પત્રકાત્વરનો ધર્મ નિભાવ્યો છે અને આ તેનું આપની સમક્ષ પરિણામછે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરના ગંભીરસિંહ ગ્રાઉન્ડ ખાતે ભાદરવી અમાસનો ભવ્ય ભાતીગળ લોક મેળો યોજાયો
વલભીપુર શહેરના ગંભીરસિંહ ગ્રાઉન્ડ ખાતે ભાદરવી અમાસનો ભવ્ય ભાતીગળ લોક મેળો યોજાયો
শংকৰদেৱ বিদ্যা নিকেতন, বাহাৰঘাটৰ স্বাধীনতা দিৱস উদযাপন
নলবাৰী জিলাৰ অন্তৰ্গত শংকৰদেৱ বিদ্যা নিকেতন,বাহাৰঘাটত নিকেতনৰ শিক্ষক শিক্ষয়িত্ৰী,ছাত্ৰছাত্ৰী আৰু...
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
गहलोत राज के कई फैसले बदलने की तैयारी:मंत्री बोले- कांग्रेस सरकार ने आखिरी 6 महीने में भारी गड़बड़ियां कीं
गहलोत राज के आखिरी छह महीनों में लिए कई फैसलों काे भाजपा सरकार बदलने की तैयारी कर रही है। इनमें...