આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકાના વડવાસ ગામે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના મહિલા પ્રમુખ ડો.જિજ્ઞાસાબેન, વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશ ડીંડોર, ફતેપુરા તાલુકા પૂર્વ પ્રભારી વિક્રમ ચૌહાણ, ડે.સરપંચ શક્તિભાઈ ચંદાણા, વિક્રમ ચરપોટ, વિજય બરજોડ, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડવાસ ગામે ૫૦ જેટલા ગ્રામજનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી પાર્ટી માં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું .
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું .
સાવરકુંડલા રામદેવ યુવક દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન યોજાયા
સાવરકુંડલામાં સર્વજ્ઞાતિ 31સમૂહ લગ્ન ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બાબા રામદેવ યુવક મંડળ...
Sonia Gandhi के Ram Mandir का न्योता ठुकराने पर क्या बोले Ayodhya के लोग?
Sonia Gandhi के Ram Mandir का न्योता ठुकराने पर क्या बोले Ayodhya के लोग?