આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકાના વડવાસ ગામે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના મહિલા પ્રમુખ ડો.જિજ્ઞાસાબેન, વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશ ડીંડોર, ફતેપુરા તાલુકા પૂર્વ પ્રભારી વિક્રમ ચૌહાણ, ડે.સરપંચ શક્તિભાઈ ચંદાણા, વિક્રમ ચરપોટ, વિજય બરજોડ, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડવાસ ગામે ૫૦ જેટલા ગ્રામજનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી પાર્ટી માં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रत्नागिरीकरांनी पाहिले खंडग्रास सूर्यग्रहण; ग्रहण पाहण्यासाठी खास टेलिस्कोपीची व्यवस्था
रत्नागिरी : खंडग्रास सूर्यग्रहण मंगळवारी होते. ग्रहण थेट डोळ्यांनी पाहणे अयोग्य असल्याने गोगटे...
শিলনীজানৰ বৰগাওঁ সমীপত সংঘটিত পথ দুৰ্ঘটনা।আহত দুইজন।
শিলনীজানৰ বৰগাওঁ সমীপত সংঘটিত পথ দুৰ্ঘটনা।আহত দুইজন।
અસગરી પાર્કના પ્લોટ નં ૯૪ માં ચાર દિવસ થી પડેલી ગાયના માસની દુરગઁધ લોકો બીમાર તથા હીઝરત કરવા મજબુર.!
એક તરફ પી.એમ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મહેનત અને અરબો રૂપિયાનુ બજેટ ખર્ચ તથા મહાત્મા...
ધારાસભ્ય પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કોળિયાકના મેળાને લઇને વિવિધ લોકોપયોગી સુવિધાઓ ઉભી કરવામાં આવી
ધારાસભ્ય પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કોળિયાકના મેળાને લઇને વિવિધ લોકોપયોગી સુવિધાઓ ઉભી કરવામાં આવી
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री के विरोध पर पर भड़के स्वामी रामदेव ने दीया बड़ा
बयान
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री के विरोध पर स्वामी रामदेव ने बड़ा बयान दिया है। उन्होंने कहा कि...