મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ના પખવાડિયા અંતર્ગત અમૃત મહોત્સવ નિમિત્તે રણછોડજી મંદિર ના ચોગાનમાં સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં શહેર પ્રમુખ મોન્ટુભાઇ રાઠોડ, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી,મધુભાઈ રબારી,બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશભાઈ દરજી ,મુરતુજામીયા મલેક તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ABS And Non ABS Bike: एबीएस और नॉन एबीएस बाइक में क्या होता है अंतर, किससे मिलती है सुरक्षा, जानें सबकुछ
बाइक्स को सुरक्षित बनाने के लिए दो पहिया वाहन निर्माताओं की ओर से कई तरह के सेफ्टी फीचर दिए...
પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે થી ખેતરના છેડા ઉપર મુકેલ બાઈકની દિન દહાડે થયેલી ચોરી
પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે થી ખેતરના છેડા ઉપર મુકેલ બાઈકની દિન દહાડે થયેલી ચોરી
...
વિરપુર ખાતે કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા
"હર ઘર તિરંગા" અંતર્ગત તિરંગા સાયકલ યાત્રાનું આયોજન
વિરપુર ખાતે કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા
"હર ઘર તિરંગા" અંતર્ગત તિરંગા સાયકલ યાત્રાનું...