સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chief minister's Institutional plantation programme is being observed at gohpur SDO civil office
On 17 th july to 15 th august 2022 chief ministert of Assam has launched a mass...
પાલનપુર કલેકટર કચેરી ખાતે અર્બુદા સેનાના ધરણા કાર્યક્રમમાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરાઈ…
પાલનપુર કલેકટર કચેરી ખાતે અર્બુદા સેનાના ધરણા કાર્યક્રમમાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત...
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા નગરપાલીકામા જ્ઞાતીના બિનહરીફ ચુંટાયેલા મહિલા કાઉન્સિલર નુ સન્માન કરાયુ.
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા ભાઈબીજના દિવસે જ્ઞાતીના મીલન સમારોહમાં કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭...