સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश में 2022 से लेकर अब तक 2023 आतंकियों की हुई पहचान, छत्तीसगढ़ में मारे गए 328 नक्सली
नई दिल्ली। देश में गैरकानूनी गतिविधि (रोकथाम) अधिनियम के तहत 23 आतंकियों की पहचान की गई है।...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામ નજીક રસ્તા વચ્ચે ઊભેલ વિજ પોલ ની સોશીયલ મિડીયા મા ભારે ચર્ચાઓ જામી.
ઘોઘંબાના પાલ્લા નજીક કરાડ ડેમ જતાં હનુમાનજી મંદિર પાસે રસ્તાની વચોવચ ઊભેલ વિજ પોલ અને ડિપી ની...
જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુરમાં ધોરણ-૬ માં પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા તા.૧૮ મી જાન્યુઆરીએ યોજાશે
ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નવોદય વિદ્યાલય સમિતિ સંચાલિત પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલ...
"कांग्रेस न्याय यात्रा" सैकड़ों ट्रैक्टरों से सांगोद पहुंचे किसानों ने विरोध प्रदर्शन कर राष्ट्रपति के नाम सौंपा ज्ञापन
कांग्रेस विधायक व पदाधिकारियों ने भाजपा सरकार पर साधा निशाना
कोटा. गांधी व शास्त्री जयंती व...