સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદ : રામોલ : પુષ્પ હાઈટ ફ્લેટ નાં 450 થી વધુ રહીશો 15 દિવસ થી પીવાનાં પાણીથી વંચિત 
 
                      અમદાવાદ : રામોલ : પુષ્પ હાઈટ ફ્લેટ નાં 450 થી વધુ રહીશો 15 દિવસ થી પીવાનાં પાણીથી વંચિત
અમદાવાદ...
                  
   ગુજરાતમાં 7 દિવસ જોરદાર વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે તો આગામી બે દિવસ સારો વરસાદ વરસી શકે છે#A# 
 
                      ગુજરાતમાં 7 દિવસ જોરદાર વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે તો આગામી બે દિવસ સારો વરસાદ વરસી શકે છે#A#
                  
   પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝનું કારણ ધરી રદ કરેલો 6.50 લાખનો ક્લેઇમ 6 ટકા વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા વીમા કંપનીને હુકમ 
 
                      પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝનું કારણ ધરી રદ કરેલો રૂ.6.50 લાખનો ક્લેઇમ 6 ટકા વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા...
                  
    વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત એક્ષપેનડી ચર ઓબજર્વર રાહુલ એકનાથે પાલનપુર ની વિધાનસભાની મુલાકાત લીધી 
 
                      વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથે ૧૨-પાલનપુર...
                  
   ભાવનગરમાં ચીનથી આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ | SatyaNirbhay News Channel 
 
                      ભાવનગરમાં ચીનથી આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ | SatyaNirbhay News Channel
                  
   
  
  
  
   
   
  