સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार में कम हुए गोलीबारी के मामले, IPS दिनेश एमएन ने डेटा शेयर कर राजस्थान पुलिस को दी बधाई
राजस्थान पुलिस क्राइम ब्रांच के एडीजी दिनेश एमएन ने शुक्रवार को सोशल मीडिया पर एक पोस्ट किया है...
ગણેશ ચતુર્થીની તૈયારીમાં બજારમાં જામી રોનક
#buletinindia #vadodara #gujarat
चराईदेव जिला परिवहन अधिकारी निलम्बित
चराइदेव जिला परिवहन अधिकारी राजीव चंद्र बोरदलौई द्वारा विभागीय कामकाज में लापरवाही करने के आरोप...
অভাৱনীয় হাৰত বিদ্যুতৰ মাচুল বৃদ্ধিক লৈ মৰাণত ক্ষোভ প্ৰকাশ টাইপাৰ কেন্দ্ৰীয় সমিতিৰ উপদেষ্টাৰ
অভাৱনীয় হাৰত বিদ্যুতৰ মাচুল বৃদ্ধিক লৈ মৰাণত ক্ষোভ প্ৰকাশ টাইপাৰ কেন্দ্ৰীয় সমিতিৰ উপদেষ্টাৰ
શિક્ષણ મંત્રી મનીસ સિસોદિયા સોમનાથ ની મુલાકાતે I #girsomnath I Divyang News
શિક્ષણ મંત્રી મનીસ સિસોદિયા સોમનાથ ની મુલાકાતે I #girsomnath I Divyang News