સિહોર શહેરના ભાવનગર રોડ આવેલ મામલતદાર કચેરી નજીક ગત મોડી રાત્રિના સુમારે તસ્કરોએ તરખાટ મચાવી એક હીરાના કારખાનામાં ત્રાડકી કારખાનામાં રાખેલ હીરા અને રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર બન્યા હતા. સવારે સમગ્ર ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જોકે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર ખાતે રહેતા અને ભાવનગર રોડ પર આવેલ હીરાનું કારખાનુ ધરાવતા વેપારી ભરતભાઇ ચોહાણએ પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરુધ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે ગત રાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ ભરતભાઈ ચોહાણના બંધ કારખાનાના મેઇન તાળુ તોડી ઓફિસની અંદર રાખેલ તેયાર હીરા કિંમત 1.50 લાખ તેમજ 17 હજારની રોકડ રકમ ચોરી કરી ફરાર બન્યા હતા ઉક્ત ચોરીના બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે ઘટનાની જાણ થતા કારખાના માલિક ભરતભાઈ ચોહાણે સિહોર પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે સમગ્ર મામલે આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૧૫ કલાક સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जुन्या वादातून युवकाचा धारदार शस्त्राने खून
पुणे जिल्ह्यातील शिक्रापूर ता. शिरुर येथील पाटवस्ती येथे जुन्या वादातून एका युवकाचा धारदार...
હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે@Sandesh News
હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે@Sandesh News
Meghalaya Jobs : Apply for 37 vacancies in NEIGRIHMS in Shillong
Applications are invited for various medical positions in North Eastern Regional Institute of...
Breaking news: Amravati सीट पर Anandraj Ambedkar को मिला AIMIM का साथ, Owaisi ने कही ये बात
Breaking news: Amravati सीट पर Anandraj Ambedkar को मिला AIMIM का साथ, Owaisi ने कही ये बात