મહુધા માં એકતા નો નઝારો જોવા મળ્યો 

હાલ નવરાત્રી ના દિવસો ચાલી રહયા છે ત્યારે મુસ્લિમ બિરાદરો નો ઈદ એ મિલાદ નો તહેવાર પણ સાથે જ આવ્યો છે

ત્યારે સ્થાનિક પી આઈ .કે એસ. દવે સાહેબ તેમજ .નિલેશ ભાઈ પટેલ .અને ફિરોઝ ભાઈ એ સાથે મળી મુસાફરી બંગલા પાસે આવેલા ટાવર પર એકતા ના પ્રતીક રૂપે રાષ્ટ્ર ધ્વજ અને ઈદ એ મિલાદ નો પરચમ એક સાથે ફરકાવી એકતા અને ભાઈચારા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રિપોર્ટ ઇરફાન મલેક મહુધા